________________
પ્ર૦ ૩-દિનચર્યા- નમુત્થણુંસૂત્રને અર્થ ]
આ નમેલ્થ છું. (શકસ્તવ) કહ્યા પછી પ્રણિપાત (નમસ્કાર) કરાતે લેવાથી નવસંપદાવાળા ન© jનું પ્રતિપાતદંડક એવું પણ નામ શાસ્ત્રકારે જણાવે છે.
[ ઉપાટ સંઘાચારભાગ્યની ટીકામાં તે પહેલાં અને પછી ત્રણ ત્રણ વાર પ્રણિપાત (નમસ્કાર) કરવાનું કહ્યું છે, ત્યાં આચારાંગના પાઠથી ચૂર્ણિમાં કહેલું છે કે- “હું તાતિ તી ? લિપ વાપ” અર્થાત– “મસ્તક કેવી રીતિએ નમાવવું ? એ પ્રશ્નના જવાબમાં “(એ
હાથ-બે પગ અને) પાંચમું મસ્તક છે જેમાં એવી પંચાંગ કાયા વડે એમ પંચાંગ પ્રણામ કરતી વેળાએ “ત્રણ વાર મસ્તકને પૃથ્વી (તલ)માં લગાડવું (મસ્તકથી જમીનને સ્પર્શ ક) એમ આગમમાં કહેલું હોવાથી ત્રણ વાર મસ્તકથી જમીનને સ્પર્શ કરવારૂપ પ્રણિપાત કર્યા પછી જમીન ઉપર ઢીંચણ સ્થાપીને બે હાથથી ગમુદ્રા કરીને શકસ્તવદંડક કહેવું અને તે પૂર્ણ કહ્યા પછી પણ પ્રથમની જેમ પ્રણામ કરે વગેરે. ].
શ્રીજિનેશ્વર તીર્થની સ્થાપના કરે તે પહેલાં તેના જન્મ વગેરે કલ્યાણકના વખતે પણ પિતાના વિમાનમાં રહ્યા રહ્યા શક્ર (ઈન્દ્ર) આ નમોલ્યુ શુંથી તીર્થકરોની સ્તુતિ કરે છે, એ કારણથી આ સૂત્રનું “શકસ્તવ એવું પણ નામ છે. આ નમેલ્થ શું ને પાઠ પ્રાયઃ ભાવઅરિહંતને અંગે છે, છતાં સ્થાપના-અરિહંત (પ્રતિમા)માં ભાવ–અરિહંતને આરેપ કરીને પ્રતિમાજીની આગળ બોલવામાં પણ દેવ નથી. કહ્યું છે કે–
" तित्तीसं च पयाई, नवसंपय वण्ण दुसयबासट्ठा ।
भावजिणत्थयरूवो, अहिगारो एस पढमो ति ॥१॥" ભાવાર્થ-“જેમાં તેત્રીસ પદે, નવ સંપદાઓ, અને બસે બાસઠ૭૮ અક્ષરે છે, તે ભાવજિનની સ્તવનારૂપ આ શસ્તવ એ (ઉત્કૃષ્ટ ચે વન્દનાના બાર અધિકાર પૈકી) પહેલે આંધકાર કહ્યો.” તે પછી ત્રણેય કાળના દ્રવ્ય-અરિહંતને વન્દન કરવા માટે પૂર્વાચાર્યોએ કહેલી આ ગાથાને કહેવી.
“ તે જ જગા શિકા, ૧ ૨ મવિરસંતળાઈ જાહે
સંઘ ૨ વ૬માળા, જે વિવિધ વંલામિ શા ” ભાવાર્થ-“જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા, ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનમાં (તીર્થ સ્થાપ્યું નથી એવી છદ્મસ્થ અવસ્થામાં) વતે છે, તે સર્વને મન વચન કાયાથી વંદન કરું છું.”
અહીં પ્રશ્ન થાય કે જે દ્રવ્ય અરિહતે (કૃષ્ણજી વગેરે) નરક વગેરે ગતિમાં છે તેઓને ભાવ અરિહંતની જેમ વન્દન કેમ કરાય? તેનું સમાધાન એ છે કે–સ નામજિનને, સ્થાપનાજિનને અને (થનારા કે થઈ ગયેલા) સર્વ દ્રવ્યજિનેને તેઓની ભાવજિન અવસ્થાને હૃદયમાં ધારીને નમસ્કાર કરાગ્ય જ છે. એ રીતિએ દ્રવ્ય અરિહની વંદનારૂપ આ બીજો અધિકાર જાણ.
પછી ઉભા થઈને પગથી જિનમુદ્રા અને હાથથી ગમુદ્રા કરીને સ્થાપનાજિનના વન્દન માટે “અતિ વેગા' સૂત્ર બેલડું. અહીં પહેલાં જેઓનું સ્વરૂપ વર્ણવ્યું, તે ભાવ અરિહતેની પ્રતિમા(મૂર્તિ)ને “અરિહંત ' જાણવાં.
૩૮. શ્રી ચિત્યoભાષાની ૬મી ગાથામાં બસે સત્તાણું અક્ષરે કહ્યા છે, પણ ત્યાં આ બાબાસા સાથે “જે જ મા ' બાપાના પાંત્રીસ અક્ષરે ભેગા ગણેલા છે, તેથી બન્ને બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org