SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ [ ધ૦ સ′૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ કર એ છે કે-શરૂઆત અખાડાથી થાય છે અને અક્ખાડામાં મુહપત્તિ હાથને સ્પર્શે નહિ તેમ અદ્ધર નચાવીને હથેલીથી કાણી તરફ લઇ જવાય છે. તેથી ઊલટુ પકૃખાડા ત્રણ છેલ્લા થાય છે તથા તેમાં મુહપત્તિના હાથને સ્પર્શ થાય તેમ પ્રમા વાપૂર્વક કાણી તરફથી હથેલી તરફ લઈ જવાય છે, માટે પક્ષેાડાને ભાષ્યમાં પ્રમાના પણ કહેલી છે). અહીં મુહપત્તિની વિશિષ્ટતા હાવાથી એ પચીસ મુહપત્તિનાં સ્થાન કહેવાય છે. એ સ્થાનામાં મનની સ્થિરતા માટે ચિંતવવાના ‘મુહપત્તિના ૨૫ માલ' નીચે પ્રમાણે છે— “ મુત્તસ્થતત્તવિકી, હંસળમોતિનું જ રાપતિનં ૪ । देवाईतत्ततिंग, तहय अदेवाइतत्ततिगं ||१|| , " नाणाइतिगं तह त - व्विराहणा तिन्नि गुत्चिदंडतिगं । इअ मुहणंत गपडिले - हणाइ कमसो विचितिजा ॥२॥ ,, ભાવાર્થ- ટ્ટિપડિલેહણા કરતાં • સૂત્ર-અર્થતત્ત્વ કરી સહ્યું!' એમ ચિતવું તે એક; પહેલા ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટક કરતાં ‘દર્શનમેત્રિક = સમકિતમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેાહનીય પરિહર્!' એ ત્રણ; બીજા પ્રસ્ફટિકમાં ‘રાગત્રિક' એટલે કામરાગ-સ્નેહરાગદૃષ્ટિરાગ પરિહર્!' એ ત્રણ; પછી પહેલા ત્રણુ અકૂખાડામાં • દેવાદિત્રિક' એટલે ૮ ‘ સુદેવ, સુગુરૂ અને સુધર્મ આદરૂં !' એ ત્રણ; પહેલા ત્રણ પક્ષેાડામાં ‘અદેવાદિ ત્રિક’ એટલે ‘ કુદેવ, કુગુરૂ અને કુધર્મ રિહર્ં !' એ ત્રણુ; બીજા ત્રણ પાડામાં ‘તેની વિરાધના' એટલે ‘ વિરાધના, દનવિરાધના અને ચારિત્રવિરાધના પરિહરૂં!' એ ત્રણ; ત્રીજા ત્રણુ અક્ખાડામાં ‘ત્રણ ગુપ્તિ’ એટલે ‘મનેાગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આદર્ં!' એ ત્રણ; અને ત્રીજા ત્રણ પરૂખાડામાં ‘ત્રણ દંડ’ એટલે ‘મનેાદડ, વચનદંડ અને કાયદડ પરિહરૂં !' એ ત્રણ; એમ કુલ પચીસ સ્થાને પચીસ ખેલ ચિતવવા; ગુરૂવન્દ્વનનાં ૧૬ દ્વારા પૈકી મુહપત્તિનાં પચીસ સ્થાનનારૂપ આ પહેલું દ્વાર કહ્યું. હવે ‘દેહનાં પચીસ સ્થાનકા’ રૂપ બીજું દ્વાર કહેવાય છે. " पायाहिणेण तिअ तिअ, बाहुसु सीसे मुहे अ हिअए अ । જ્ઞાન पिट्ठी हुंति चउरो, छ पाए देहपणवीसा ||१|| " . ભાવા —“ પ્રદક્ષિણાના ક્રમે ‘ એ ભુજાઓ, મસ્તક, મુખ અને હૃદય ' એ પાંચ સ્થાનામાં ત્રણ ત્રણ મળી પત્તર, પીઠે ચાર અને પગેામાં છ- એમ દેહપડિલેહણાનાં પચીસ સ્થાનકે છે. પ્રવચનસારાદ્વાર ગાથા ૯૭ ની ટીકામાં કહ્યુ છે કે-શરીરપડિલેહણાનાં એ પચોસ સ્થાના પુરૂષને આશ્રીને જાણવાં. સ્ત્રીઓને તેા ઢાંકવા ચેાગ્ય અંગેા કપડાથી ઢાંકી રાખવાનાં હાવાથી - એ હાથ, એક મુખ અને એ પગ' એ પાંચનાં ત્રણ ત્રણ મળી પ’દર સ્થાના જ છે. ‘ મસ્તકનાં ત્રણ, હૃદયનાં ત્રણ અને ખભાનાં ચાર ' એમ દશ સ્થાનેા તેને એછાં જાણવાં. ( આ પચીસ સ્થાનાન વિધિ આ ૬ પ્રમાણે છે. મુહપત્તિનાં પચીસ સ્થાનામાં છેલ્લા ત્રણ પરૂખાડા કર્યા પછી, જમણા હાથમાં ધૂટક કરેલી મુહપત્તિ વડે જ પહેલાં ડાબી હથેળીના ( પાછળના ) મધ્ય ભાગ, ( તથા ખાજુના) જમણા અને ડાબેા ભાગ, એ ત્રણને અનુક્રમે પ્રમાવાથી વામભૂજાની ૬૮. આ વિધિ વન્દેનસૂત્રની વ્યાખ્યામાં કહેવાશે, છતાં અહી જરૂરી માનીને લખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy