________________
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩૫ થી ૩૬ ભૂલાથ –“ શરીરસેવાદિ પ્રત્યેાજન વિના મનુષ્યા જે દંડ ( પાપકાર્યા ) કરે, તે ‘ અન་દંડ ’ છે અને તેના ત્યાગ તે ત્રીજું ગુણવ્રત કહ્યુ છે. ”
૩૨
ટીકાના ભાવા-શરીર, ક્ષેત્રો; ઘર-હાટ-હવેલી વગેરે મકાના; ધન, ધાન્ય અને કુટુંબપરિવાર તથા નાકર-ચાકર વગેરે કે પશુઓમાં ગાય-ભેસ-ખળદ આદિ જીવનનિર્વાહનાં સાધના એના નિર્વાહ કરવારૂપ કારણ વિના નિષ્પ્રયેાજન પાપ કરવું, તે અન†દંડ સમજવા. ( કારણ કેજેનાથી પેાતાના આત્મા અગર ખીજા જીવા દુઃખી થાય, તે બધાય વ્યાપાર વસ્તુતઃ પાતાને અને બીજાને દડરૂપ જ છે.) એ પ્રકારે મુગ્ધ-અજ્ઞાન લેકે જે ઈંડ–પાપકર્મ કરે તે અનથ ઈંડ અને તેના ત્યાગ કરવા તે ‘ અનદવિરમણુ ' નામનું ત્રીજું ગુણવ્રત ( શ્રાવકનુ આમું વ્રત) સમજવુ'. અહી' તાત્પય એ છે કે જે પેાતાના કે સ્વજનાદિના નિમિત્તે સપ્રયાજન કરાય, કર્યા વિના ગૃહસ્થાશ્રમનુ' પાલન ન થઈ શકે, તેવા સકારણુ કરાતા અઇડ અને તેથી વિપરીત ( નિષ્પ્રયેાજન) કરાતા અનદંડ સમજવા. કહ્યુ` છે કે
*નું કૃયિસયળારે, ૧૩૨ પાયં રેન તો હોર્ ।
બર્થે લો હતો, બનો ૩ ગળત્યવંદને ત્તિ । ” ( ૪૦ ૬૦, શ્રાવ્રતા॰૧૮) ભાવાથ-“ઈન્દ્રિયા કે સ્વજનાદિને અંગે જે પાપો સપ્રયાજન કરે તે અડ, અને તે સિવાયના અનર્થડ જાણવા ”
એ પ્રમાણે અનદ‘વિરમણ વ્રતનું સ્વરૂપ કહ્યું. હવે તેના પ્રકારો કહે છે. मूळ - " सोऽपध्यानं पापकर्मा-पदेशो हिंसकार्पणम् ।
પ્રમાવાપરાં ચેત્તિ, મોહો,શ્ચિતુર્વિધ ! ૨૬ ॥”
મૂલા - શ્રી જિનેશ્વરદેવાએ, ૧. દુષ્ટધ્યાન કરવું, ર. પાપકર્મોના ઉપદેશ કરવા, ૩. સિક ચીજો બીજાને આપવી અને ૪. પ્રમાદ સેવવા, એ ચાર પ્રકારે અન་દડ કહ્યો છે. ”
ટીકાને ભાવા–આગમમાં કહ્યું છે કે- અસ્થિતં વવિદે વળત્તે, તમહા—અવજ્ઞાળારિ, માયાયપિ, હિંતળવાળે, પાવો વત્તે અ ત્તિ ” ( અવશ્ય મૂઝ, સૂ૦ ૪૯)
અર્થાત્— અન દંડ ચાર પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે ૧. અપધ્યાનનુ' આચરણુ, પ્રમાદનું આચરણુ, ૩, હિંસક ( વસ્તુનુ' ) પ્રદાન અને ૪. પાપકમના ઉપદેશ. ” તેમાં—— મસીના વિષયમાં પેન, પેન્સીલ, કલમ, હેલ્ડર, શાહી, ખડીઆ વગેરે લખવાનાં સાધનોને ( વ્યાપારાદિક લૌકિક કાર્યોમાં ) વાપરવાનો સખ્યાથી નિયમ કરાય છે અને કૃષિથી ખેતર વિગેરેના આરંભના નિયમ થાય છે. એ રીતિએ યથાશકપ ચૌદ નિયમેા કરવાથી તે સિવાયના ખીનજરૂરી ઘણા આશ્રવમાંથી આત્મા બચી જાય છે અને દરેક વ્યવહારમાં કાઈ પ્રકારની અગવડ વિના ઘણા મોટા લાભ થાય છે. ભવભીરૂ આત્માઓને બીજી આરાધના ઓછી થતી હાય તો પણ ચૌદ નિયમથી જીવનને મર્યાદિત કરવામાં ઘણા લાભ છે. આ વિષયમાં વિશેષ સ્વરૂપ નિયમ પાળનારા અનુભવી શ્રાવા કે ગીતા' મુનિરાજો પાસેથી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
૨.
www.jainelibrary.org