________________
પ
[ ૦ સં॰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ હેવી–મુવી વગેરે વનસ્પતિકાય,-એ પાંચેય સ્થાવર જીવાનો વિરાધનાના સક્ષેપ કરવા, અસ અદ્ધ લવામાં, વડાલા ન જાણે તેમ ગુપ્ત વસ્તુઓ મેળવવી (ગાંઠ કરવી ) વગેરેમાં સ ંક્ષેપ કરવા (૧૭). પરસ્પર પુરૂષ-સ્ત્રીના આસને બેસવું–શયન કરવું–પરસ્પર ખેલવું-(અંગાપાંગાદિનુ) અવલાયન કરવુ, એ વગેરે અનુચિત વનમાં સંક્ષેપ કરવા, વ્યાપારમાં પ્રમાણુ નક્કી કરવુ, દિશિતુ પરિમાણુ કરવું અને લાગેાપભાગની વસ્તુઓનુ પરિમાણુ કરવુ' (૧૮). સર્વ પ્રકારના અનડનાં કાર્ડના સક્ષેપ કરવા, સામાયિક-પોષધ-અતિથિસ વિભાગને અંગે પણ એછાં કરતા હાય કે ન કરતા હાય તેમાં પ્રતિક્રિન સક્ષેપ કરવા અર્થાત વધુ કરવાં. (૧૯). ખાંડવામાં—દળ વામાં રાંધવામાંભાજનમાં નાટકાદિ લેવામાં-વત્ર રંગવામાં, રૂ કાંતવામાં—પી જવામાં, કપાસ લાઢવામાં, ભીંત વગેરે ધેાળવામાં, ભૂમિ લીંપવામાં તથા વસ્તુ સાફ (શુદ્ધ) કરવામાં જેટલેા અને તેટલા સવર (સંક્ષેપ) કરવા (૨૦). વાહન ચલાવવાં, ઘેાડા વગેરે ઉપર બેસવું, શરીરની લીખા ( સવા વગેરે) શેાધવા, પગરખાં પહેરવાં તથા ક્ષેત્રમાં નિંદણુ કરવું–લણુ ુવીવું (ખળાં કરવાં)રાંધવું–દળવું વગેરે કાર્યોંમાં (૨૧). દરરાજ યથાશકય સક્ષેપ કરવા. (એમ સવ ત્રતાના સક્ષેપરૂપ દેશાવકાશિક કરવું. ) જ્ઞાન ભણવામાં જિનમંદિરે દર્શન કરવામાં, ધમ સાંભળવામાં ગણવામાં (પાઠેસ્વાધ્યાય કરવામાં) અને જિનમંદિર વગેરેનાં કાર્યોમાં હંમેશાં વિશેષ ઉદ્યમ કરવા (૨૨) ધને માટે આ વર્ષીમાં અષ્ટમી, ચતુ શો કે શ્રીજિનેશ્વરાનાં કલ્યાણુક વગરે અમુક દિવસેામાં સવિશેષ તપ વગેરે કરીશ–એમ નિર્ણય કરવા (ર૩). ધર્મની સાધના માટે સાધમી ઓને મુહ પત્તિ, પાણી ગાળવાનાં ગરણાં તથા ઔષધ વગેરે આપીને યથાશકય સામિ કાત્સય કરવું, યથાશક્ય ગુરૂનિયમાં ઉદ્યમ કરવા (ર૪). એમ ચામાસાની ધકરણીમાં યથાશકય વૃદ્ધિ કરવી તથા ( એાછામાં ઓછુ દર મહિને એક સામાયિક, વમાં એક પૌષધ અને અતિથિસવિભાગયથાશક્તિ કરીશ, વગેરે પ્રમાણુ કરવુ (૨૫).” એમ ચાર ગુણુવ્રતાને આરાધવાં. એ રીતિએ ક્રમશઃ આર ત્રતા વગેરેની આરાધનારુપ ચતુર્માસિક કૃત્ય જાણવાં.
। इति चातुर्मासिक कृत्यानि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org