________________
શ્રાવકનાં વાર્ષિક કૃત્યો હવે વાર્ષિક કૃત્યોનું વર્ણન કરે છે. “સંઘપૂજા વગેરે વાર્ષિક કૃત્યે અનેક પ્રકારનાં છે. તેનું વર્ણન શ્રાદ્ધવિધિ પ્રકરણમાં અગીઆર દ્વારાથી આ પ્રમાણે કર્યું છે
“ પસિં પાન, સાઈકિમરિનતિ શા” " जिणगिहण्हवणं जिणधण-बुड्ढी महपूअ धम्मजागरिआ।
સુત્રપૂકા કનકળં, તા વિથામા તરી શરૂાઈ જા. ૨૨-૨૩) ભાવાર્થ-“શ્રાવકે પ્રતિ વર્ષ (૧) સંઘપૂજા, (૨) સાધર્મિક ભક્તિ, (૩) ત્રણ પ્રકારની યાત્રા (૪) જિનમંદિરમાં નાનમહોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) ધર્મજાગરિકા, (૮) શ્રુતજ્ઞાનની પૂજા, (૯) ઉદ્યાન, (૧૦) શાસનની પ્રભાવના તથા (૧૧) શેધિ એટલે પ્રાય શ્ચિત્ત ગ્રહણ, એ અગીઆર ક7 કરવાં જોઈએ.” તેમાં–
૧-સંઘપૂજા–પિતાના વૈભવ-સંપત્તિને અનુસરે અતિ આદર અને બહુમાનપૂર્વક સાધુસાધ્વીને ગ્ય, “આધાકર્મ' વગેરે છેષરહિત-નિર્દોષ અને તે પણ સંયમમાં ઉપકારક વસકામળી–રજોહરણ-સુતર-ઉન-પાત્રો-દાંડા-દાંડી–સોય-કાંટા કાઢવાનું સાધન (ચીપીયા)-કાગાળા -કંપક(ખડીઓ)-કલમ (પેન્સીલ)-પુસ્તક વગેરે ગુરૂને આપવું. કહ્યું છે કે
“ વર્ય ઉત્તર તુલ્ય , યંવરું પાછf |
दंडं संथारयं सिजं, अन्नं जं किंचि मुज्झइ ॥१॥" (श्रा०दिनकृ० गा० १७८) ભાવાર્થ–“વિશ્વ-પાત્ર તથા પુસ્તક-કામળ-
પાછન (રહરણ) -સંથારો-મ્યા તથા બીજું પણ સંયમને ઉપકારક જે કાંઈ સાધુતાને યોગ્ય શુદ્ધ-કપ્ય હોય તે સાધુને આપવું.”
એમ પાટ-પાટલા–પાટલી વગેરે સંયમને ઉપકારક સર્વ વસ્તુઓ પણ શ્રદ્ધા-ભક્તિપૂર્વક સાધુઓને આપવી. સાધુપણામાં સોય વગેરે પણ ઉપગી છે-એમ જણાવતાં (બ્રહ૬) કપમાં કહ્યું છે કે- ગણ થાપ, બા જ સિદ્ધિ અર્થાત-અશન વગેરે ચાર, વસ્ત્ર વગેરે ચાર અને સોય વગેરે ચાર, એમ કુલ બાર, એટલે કે-“1–અશન, ૨-પાન, ૩-ખાદિમ, ૪-સ્વાદિમ પ-વસા, ૬-પાત્ર, ૭-કામળ, ૮-પાદચ્છન (રહરણ) ૯-સેય, ૧૦–પિપ્પલક (મુંડન માટે અો ), ૧૧-નખ ઉતારવાની નરણું તથા ૧૨-કર્ણ (કાન)શોધન ની સળી), એ બાર પ્રકારની વસ્તુઓ જેના સ્થાનમાં રાત્રે રહ્યા હોય તે શય્યાતરની સાધુને ન કપે.” એમ કહેવાથી સંયમમાં ઉપયોગી તે બીજાની કલપે છે.” માટે સંયમમાં ઉપકાર કરે તેવી નિર્દોષ વસ્તુઓ ગુરૂને આપીને સાધુ-સાધ્વીરૂપ સંઘની પૂજા-ભક્તિ કરવી, શક્તિ અનુસારે ભક્તિપૂર્વક પહેરામણી (વસ્ત્રાદિ) આપીને શ્રાવક-શ્રાવિકારૂપ સંઘને પણ સત્કાર કરે, તદુપરાંત દેવ-ગુરૂ-ધર્મ વગેશિના ગુણું ગાનારા અન્ય યાચકે (ભેજક-સેવક–ભાટ) વગેરેને પણ યાચિત સત્કાર કરવો.
શ્રીસંઘની પૂજાના જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકાર છે. તેમાં પિતાની શક્તિથી (સમગ્ર સંઘને) સર્વ પ્રકારની વિશિષ્ટ પહેરામણી વગેરે આપીને સત્કાર કરે તે ઉત્કૃષ્ટ, શક્તિના અભાવે માત્ર સૂત્ર (સુતર) જેવી અલ્પ કિંમતની વસ્તુ વડે સત્કાર કરે અથવા માત્ર એક–એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org