SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ [ ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ }} જ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાની ભકિત કરવી તે જધન્ય, અને એ ઉત્કૃષ્ટ-જયન્ય સિવાયની ( વચલા ગાળાની દરેક પ્રકારની ભક્તિને) મધ્યમ ભક્તિ સમજવી. અધિક ખર્ચ કરવાની શક્તિ ન હાય તેા પણ શ્રાવકે પ્રતિવષે ગુરુને માત્ર એક મુહુપત્તિ આપવા જેવું અલ્પ દાન પણ કરવું અને શ્રાવક-શ્રાવિકાના માત્ર સેપારી આદિ સામાન્ય વસ્તુ આપીને પન્નુ કાર કરવા. નિĆનને એટલાથી પણ મહા કુલ મળે છે, માટે થાડી પણ ભક્તિ કરીને ‘સંઘપૂજા ’ સાચવવી. પાતાની શકિત ગાપવ્યા વિના કરેલી શ્રીસંધની પૂજા ધણું ફળ આપે છે. કહ્યુ છે કે सत्तीह संघपूजा, बिसेसपूजाउ बहुगुणा एसा । 46 ન સ મુદ્ માનો, વિષયવાળતો સો ॥॥ ” (પ્રતિષ્ઠા વા૦૧૮) ભાવા. શકિત પ્રમાણે શ્રીસ’ધપૂજા અવશ્ય કરવી, ચતુર્વિધ શ્રીસંઘની પૂજા સંઘના અવયવરૂપ આચાર્ય વગેરે ભિન્ન ભિન્નની પૂજા કરતાં ઘણા ગુણુને કરનારી છે, કારણ કે—ભાગમમાં શ્રીસંઘને શ્રીતીર્થકર ભગવતથી બીજે નાંબરે, અથવા તેની બરાબર, મગર તીથ કરાને પણ પૂજ્ય હાવાથી તેથી પણ શ્રેષ્ઠ કહેલા છે. ” એ શ્રીસ ઘપૂજાના વિધિ કહ્યો. પણ ર-સાધર્મિભક્તિ ( વાત્સલ્ય )–શ્રાવકે પ્રતિવષે સમાન ધર્મિઓનુ` વાત્સલ્ય પેાતાની શકિત પ્રમાણે અવશ્ય કરવુ જોઇએ, જે સઘળાનું વાત્સલ્ય ન કરી શકે તેઓએ પશુ ઓછામાં ઓછા એકએ પણુ શ્રાવક-શ્રાવિકાઓની શકિત અવશ્ય કરી, કારણ કે—સમાન ધી એના ચાઞ ( મેળાપ) ઘણુા દુલ ભ છે. (શ્રાદ્ધવિધિમાં) કહ્યુ છે કે “સર્વે સર્વે નિયા સર્વ-સમ્બયા ઇન્યબિંળઃ । સામિયાવિશ્વવન્ય-અભ્યાસુ મિતઃ ચિત્ ।'(Tr॰ ૯ ટીપા) ભાવા થ་- સંસારમાં જન્મ-મરણુ કરતા સર્વ જીવાએ પરસ્પર સર્વની સાથે ( માતાપિતાદિ) સર્વ સંબધા પૂર્વકાળમાં અનેકશઃ બાંધ્યા છે, પણ સાધમિ કપણું વગેરે ( ધાર્મિ"* ) સબંધ બાંધનારા તા કેાઇ અમુક (૫) થવા જ હોય છે. ” મહાપુણ્યથી પ્રાપ્ત થયેલા તે સાધી ાની સેવાનુ ફળ તો અમાપ છે. (શ્રાદ્ધ વિધિમાં) કહ્યુ છે કે~ 4. एगत्य सव्वधम्मो (म्मा), साहम्मिअवच्छलं तु एगस्थ | 1) बुद्धितुलाए तुलिआ, दोवि अ तुलाई भणिआई ॥ १॥ " ( गा०५ टीका ) ભાવા“ એક માજી ( દાનાદિ ) સઘળાય ધર્મોને અને બીજી બાજુ એક માત્ર સાધમિક વાત્સલ્યને મૂકીને, બુદ્ધિરૂપ કાંટાથી તાલ કરે તે બન્ને સમાન થાય એમ કહ્યું છે. ” (કારણ કેસામિક સર્વ ધર્મોના આધાર હાવાથી એકલી તેની સેવા પણ સધર્મોની સેવારૂપ છે.) " મુનિઓને રાજપિંડ અકલ્પ્ય હાવાથી, રાજાઓને તા અતાથસવિભાગ વ્રત પણ સાધર્મિક વાત્સલ્યથી જ આરાધી શકાય છે. સામિ કલાત્સલ્યના વિધિ આ પ્રમાણે કહેલે છે ૧-‘દ્રવ્ય સાધમિ કવાત્સલ્ય'-પાતે શક્તિસંપન્ન દ્વાય તે દરરોજ ક્તિ પ્રમાણે એકએ વગેરે સાધિકાની ભક્તિ કરે, તેમ કરવું અશકય હાય તેા પાતાના પુત્ર વગેના જન્મોત્સ વામાં કે એવા અન્ય પ્રસગામાં સાધર્મિકાને વિનયપૂર્વક આમત્રણ કરીને લેાજન સમયે ‘સ્વયં તેમના પગ ધાવા,' વગેરે વિનયપૂર્વક ઉત્તમ માસને બેસાડીને, ઉત્તમ (સુણ-ચાંદી દિન ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy