________________
[ ૦ સં૦ ભા૦ ૧-નવ૦ ૨-ગા૦ કર
વત્તિ વત્તેર્ (શીવત્તી), તિને ૨ (તિતિો ય) ફળમો બઢાને
શ” (પ્રવસો) ભાવા - ઉત્સૂત્ર, જિનેશ્વરાએ નહિ કહેલુ, પેાતાની બુદ્ધિથી કપેલુ અને આગમને નહિ અનુસરતું ( વિરૂદ્ધ ) આચરણ કરનારા, એવા જે વિરૂદ્ધ ઉપદેશ કરનારા, ગૃહસ્થાનાં કામેા કરનારા-કરાવનારે, તથા તેની પ્રશંસા કરનારા અને વારંવાર ગુસ્સે થનારા; તેને યથાછ ંદ જાણવા.
યશ્વાછંદ સાધુ, સૂત્ર વિરૂદ્ધ જિનેશ્વરાએ નહિ કહેલું,—પેાતાની ઈચ્છા પ્રમાણે આચરનારા તથા તેવા ઉપદેશ કરનારી હાવાથી સિદ્ધાંતને અનુસરતા નથી, ગૃહસ્થનાં સાવદ્ય કાર્યો કરવા, કરાવવા અને અનુમેાઢવાવાળા હાય છે, કાઇ સાધુના સ્વપ પણ અપરાધમાં વારંવાર ગુસ્સા કરે છે, પાતે માનેલાં સામાન્ય આલંબનાનાં બ્હાને અયશઆરામી બને છે, વિઈએ વગેરેના લાલુપી હાય છે અને રસગારવ વગેરે ત્રણ ગારવાથી યુકત હાય છે. કહ્યું છે કેपासत्थाइ बंदमाणस्स, नेव कित्ती न निज्जरा होइ ।
46
જિમ મેન, કુળદ્ સદ્ન્મજં ચ ॥॥ '' ( શ્રાવ॰નિ૦ ૦ ૨૨૦૮) ભાવા—“ પાસસ્થા વગેરેને વન્દન કરવાથી કીતિ વધતી નથી, કનિર્જરા થતી નથી, માત્ર કાયકષ્ટ થાય છે અને વિશેષમાં અશુભ કર્મોના બંધ થાય છે, ”
વધારે શું? તેના સારા સાધુઓને ય વાંદવા યાગ્ય નથી, આવ૦ નિયુક્તમાં કહ્યું છે કેअट्ठाणे पडिआ, चंपगमाला न कीरई सीसे ।
66
૪૮૦
વાસસ્થાડાળેનુ, નટમાળા તદ્દ બપુજ્ઞ ।।???શા ”
पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ ।
»
अगरहिआ सुविहि, मज्जि वसंता कुसीलाणं ॥ १११२ ॥
ભાવા - અશુચિમાં પડેલી ચંપાના પુષ્પોની માળા પણ મસ્તકે ધારણ કરવા લાયક નથી. તેમ પાસસ્થાદિના સંસર્ગ કરનારા ઉત્તમ સાધુએ પણ પૂજવાલાયક નથી. ચાંડાલાદિ હલકાં કુળવાળાની સેામતથી ચૌદ વિદ્યાના પારગામી પણ નિંદાપાત્ર બને છે, તેમ પાત્યાદિ દુરાચારીઓના સેાખતી સારા સાધુએ પણ નિાપાત્ર બને છે. ”
(આ વિષયમાં આવશ્યકનિર્યું કિત---વન્દન અધ્યયનમાં વિસ્તૃત પ્રશ્નાત્તરી છે. શાસનને નુકશાન વગેરે થાય તેવા વિશિષ્ટ કારણ સિવાય પાસસ્થા વગેરેને વન્દન કરાય નહિ. હા, કોઈ વિશિષ્ટ કારણે માત્ર બાહ્ય દેખાવ માટે દ્રવ્યવન્દન કરવાના નિષેધ નથી, પણ સુસાધુ માનીને ભાવપૂર્વક કનિરાદિના ઉદ્દેશે વન્દન ન કરાય, તેવા કેાઇ વિશિષ્ટ કારણે તે દેખાવ પુરતુ વન્દન ન કરવાથી શાસનને નુકસાન થાય, વગેરે સ્યાદ્વાદને સમજીને “ કારણે નિષ્કપટી હવુ, સુણા સતાજી; એ આણા છે તત, ગુણવતાજી.” એ પૂર્વ ઉપા॰ મહારાજના વચનને અનુસરવામાં હિત છે. ૪) એ ગુરુવન્તનનું પાંચ અવન્દનીયરુપ આઠમું દ્વાર કહ્યું, હવે નવમું દ્વાર કહે છે.
EK
44
૭૩. શ્રી આવશ્યકનિર્યુક્તિની ચર્ચાના ભાવાર્થ એ છે કે–જ્ઞાન, દર્શીન અને ચારિત્ર વગેરેને કારણે કાઈ વાર પાસસ્થા વગેરેને પણ વન્દન કરવું, તેઓ ચારિત્રથી મલિન છે, છતાં સંથા દર્શન (સમક્તિ)થી ભ્રષ્ટ જ છે, એમ નથી. વળી ‘પ્રભુને કહેલા સાધુવેષ ધારણ કરનારા હોય તે સાધુ જ છે, માટે આપણે તે પૂજ્ય છે’–એમ કહીને કારણુ વિતા પશુ વન્દન કરવું અનુચિત છે. તે વેષને વન્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org