________________
૩૪૬
[[ધ, ચં, ભા૧ વિ૦ ર ગાઢ ૬૦ કે પરલોકના લૌકિક હિતને ઉદેશીને પણ ગણતાં ઉપકાર થતું હોવાથી શાસ્ત્રમાં એ માટે ગણવાને ઉપદેશ કરેલે જણાય છે. રોગશાસ્ત્રમાં કહ્યું છે કે –
“ તું તડાં વ, મm વિનામા.
कृष्णं विद्वेषणे ध्यायेत्, कर्मघाते शशिप्रभम् ॥१॥" (म० ८-श्लो ३१) ભાવાથ–“કઈને થંભાવવા માટે પીળા વર્ણની, વશ કરવા માટે રાતા વર્ણની, ક્ષોભ (ભચ) પમાડવા માટે લીલા વર્ણની, એક બીજાને દ્વેષ કરાવવા માટે કાળા વર્ણની અને કમને નાશ કરવા માટે વેત વર્ણની માળાથી નવકારનું ધ્યાન કરવું.
હાથની આંગળી વગેરેથી પણ ગણી ન શકાય, તે રત્ન કે રૂદ્રાક્ષ વગેરેની ૧૦૮ મણકાની માળા હદય સામે રાખીને વસ્ત્રો કે પગ વગેરેને તે ન લાગે અને મેરૂ (મેર)નું ઉલંઘન ન થાય તેમ વિધિપૂર્વક ગણવું. કહ્યું છે કે
" अगुल्यग्रेण यज्जप्तं, यज्जप्तं मेरुलचन्ने ।
જિન યજ્ઞ, તાડપh મા આશા” “ સહ્યાદ્ધિનને મઘા, સજનવાન ગુમાર | .
મૌનગાત્માના દો, જ્ઞાા છાણ્યઃ પા પા શા ” ભાવાર્થ-“(વસ્તુતઃ માળા અંગુઠા પર રાખીને તર્જની આંગળીથી ફેરવવી જોઈએ, તેને બદલે) આંગળીના છેડે રાખીને જાપ કરે (મેરૂને ઓળંગ જોઈએ નહિ છતાં) મેરને ઓળંગીને જપે અને (સ્થિર ચિત્તને બદલે) વ્યગ્ર ચિત્ત જાપ કરે છે તેવા જાપનું ફળ પ્રાયઃ અલ્પ માત્ર મળે છે, (૧) ઘણું મનુષ્યની હાજરીમાં જાપ કરવા કરતાં એકાતમાં કરે ઉત્તમ છે, ઉચ્ચારથી કરવા કરતાં મોનથી કર શ્રેષ્ઠ છે અને મૌન કરતાંય ધ્યાનથી કર વધુ શ્રેષ્ઠ છે. એમ ઉત્તરોત્તરને જાપ વિશેષ પ્રશંસનીય છે.
પૂ. શ્રી પાદલિપ્તસૂરિકૃત પ્રતિષ્ઠાપદ્ધતિમાં પણ કહ્યું છે કે–જાપના માનસ, ઉપાંશુ અને ભાવ્ય એ ત્રણ પ્રકારો છે. જેમાં અંતf૯૫ પણ ન હોય, કેવળ મનથી થતે જાપ, જેને પિત જ જાણી શકે તે “માનસ' જાપ સમજ; જેમાં અંતજલ્પ હોવા છતાં બીજાએ ન સાંભળે તેને “ઉપાંશુ” સમજ; અને બીજા સાંભળે તેને “ભાષ્ય સમજે. તેમાં પહેલો માનસ જાપ કષ્ટસાધ્ય અને તેનાથી શાન્તિકાર્યો કરાય છે માટે તે ઉત્તમ છે, બીજે ઉપાંશુ સામાન્ય અને પૌષ્ટિક કાર્યો માટે કરાતે હેવાથી મધ્યમ છે અને ત્રીજો ભાગ્ય જાપ સુકર બીજાઓને પરાભવ (વશીકરણ) , વગેરે દુષ્ટ કાર્યો માટે કરાતે હેવાથી અધમ કહ્યો છે.
શ્રીનવકારમંત્ર પાંચ પદની કે નવ પદની અનાનુપૂવથી પણ ગણી શકાય છે. ચિત્તની એકાગ્રતા માટે અનાનુપૂર્વીથી ગણવે શ્રેષ્ટ છે, એ અનાનુપૂર એકેક અક્ષર કે એકેક પદ
૨. નવકારવાળીમાં ૧૦૫ અને મેરૂમાં ત્રણ એમ ૧૦૮ મણકા રાખવા-એમ શ્રીઉપદેશરસાયણુમાં કહ્યું છે અને તેમ રાખવાની પ્રાચીન પરંપરા છે, એવું વર્તમાનમાં કેટલાનું મન્તવ્ય છે; વળી કઈ ૧૦૮ મણકા માળામાં રાખી ઉપર મેરૂ જુદો રાખે છે અને દિગમ્બર ૧૦૮ માળામાં તથા મેરના ત્રણ જુદા–એમ ૧૧૧ મણુકા રાખે છે. તે બે મતની પુષ્ટિમાં પ્રમાણ જાણવામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org