________________
૩૪૭
પ્ર૦ ૩-દિનચર્યા-નવકાર ગણવોને વિધિ ] વગેરેથી પણ ગણી શકાય છે. આ અનાનુપૂર્વીને વિધિ યેગશાસ્ત્રના આઠમા પ્રકાશમાંથી જાણી લે. વળી કહ્યું છે કે
“મન્ના ભાવપૂર્વાર્થ, દિમિમા
રોવા ગળવધીનg, નિળપદ્વસિમિત શા” (શોના રાસ ૦૮-૭) ભાવાર્થ“આ લેકનાં પગલિક સુખરૂપ ફળની ઈચ્છાવાળાએ “” પૂર્વક એટલે કે નમો અરિહંતાણું” વગેરેથી અને મોક્ષપદની ઈચ્છાવાળાએ ઓ વિના માત્ર “નમે અરિહંતાણું” વગેરેથી ધ્યાન કરવું.”. એ પ્રમાણે જાપ, ધ્યાન વગેરેનું ફળ વધુ હોવાથી વિધિપૂર્વક જાપ કર. કહ્યું છે કે
પૂજ્ઞાદિ સ્તોત્ર, સ્તોત્રોટિસો વાર |
સપોરિસન્ન થાબં, ધ્યાન દિસનો યઃ શા” ભાવાર્થ-“પરમાત્મા વગેરેની ક્રોડ વાર પૂજા કરવા બરાબર તેઓની એક સ્તુતિ છે, ક્રોડ વાર સ્તુતિ કરવા બરાબર એક જાપ છે, ક્રોડ વાર જાપ કરવા બરાબર એક સ્થાન છે અને ક્રોડવાર ધ્યાન કરવા બરાબર એક લય (પરમાત્મસ્વરૂપમાં રમણતા) છે. અર્થાત એ જપ વગેરેનું ઉત્તરોત્તર ક્રોડગુણું ફળ છે.”
દયાનની સિદ્ધિ માટે શ્રીજિનેશ્વરનાં જન્મ વગેરે જ્યાં થયાં હોય તેવા ઉત્તમ સ્થળને, અન્ય તીર્થભૂમિને અથવા એકાગ્રતા સાધી શકાય તેવા એકાન્ત સ્થલને આશ્રય લે એ. ધ્યાનશતકમાં કહ્યું છે કે
" निच्चं चिय जुवइपसू-नपुंसगकुसीलवज्जियं जइणो ।
ठाणं विअणं भणियं, विसेसओ झाणकालंमि ॥१॥" " थिरकयजोगाणं पुण, मुणीण झाणे सुनिच्चलमणाणं ।
गामंमि जणाइण्णे, सुण्णे रण्णे व न विसेसो ॥२॥" " तो जत्थ समाहाणं, होइ मणोवयणकायजोगाणं ।
મૂળોદોિ , સો સો શાયરસ ||રા " कालोऽवि सुच्चिय जहिं, जोगसमाहाणमुत्तमं लहइ ।
न उ दिवसनिसावेलाइ-नियमणं ज्ञाणिणो भणियं ॥४॥ (गा० ३५थी ३८) ભાવાર્થ-“(ઉત્સર્ગ માગે) મુનિઓને માટે સ્ત્રી, પશુ, નપુંસક કે વ્યભિચારી વગેરે દુરાચારીએથી રહિત નિર્જન સ્થાન હંમેશાં હોવું જોઈએ એમ કહ્યું છે, અને ધ્યાન માટે તે ખાસ કરીને મનુષ્યાદિથી રહિત નિર્જન સ્થાન કહ્યું છે. (૧) કિન્તુ જેઓએ (જ્ઞાનક્રિયાના સતત અભ્યાસથી મન, વચન અને કાયા કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ) યોગોને સ્થિર કર્યા છે અને તેથી ધ્યાનમાં મનને નિશ્ચલ રાખી શકે છે, તેવા મુનિઓને તે મનુષ્યાદિથી ભરેલા ગામમાં, જ્યાં કોઈ ન હોય તેવા શૂન્ય ઘરમાં, કે જંગલમાં કાંઈ ભેદ નથી. અર્થાત તેઓ સર્વત્ર ધ્યાન કરી શકે છે–રહી શકે છે. (૨) તેથી જ મન-વચન કે કાયાના ગાનું જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org