________________
૫૦ ૩-દિનચર્ચા-નવકાર ગણવાના વિધિ ]
૩૪૫
ગમાં
નમે અરિહંતાણું” એ સાત અક્ષરોવાળુ પવિત્ર પહેલ પદ્મ સ્થાપીને તેનું ધ્યાન કરે. (૧) ‘નમા સિદ્ધાણુંથી તમે લાએ સવ્વસાહૂણ' સુધીનાં ચાર પાને અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાની પાંખડીએમાં સ્થાપીને તેનુ ધ્યાન કરે અને ચૂલિકાનાં ‘એસે। પાઁચ નમુક્યારાથી પઢમં હવઈ મંગલ' સુધીનાં ચાર પાને અનુક્રમે અગ્નિકાણુ, નૈઋત્યકાણુ, વાયવ્યકાણુ અને ઇશાનકાણુમાં સ્થાપન કરીને તેનું ધ્યાન કરે. (૧) મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક એ રીતે એકસેાઆઠ વાર શ્રીનવકારમંત્રનુ ચિંતન કરતા સાધુ ભાજન લેવા છતાં (ચાથ ભકતનું) એક ઉપવાસનું ફળ પામે છે. (૩) ”
આ સામાન્ય ફળ કહ્યું, વિશેષ ફળ તરિકે તેા સ્વર્ગ કે મેાક્ષ પણ મળે છે. ત્યાં જ ચાગશાસ્ત્રમાં જણાવ્યું છે કે
“પ્રવૃત્તિયેતુ વૈતરમિયાં થિત મ્।
હજ સ્વવિવના તુ, વન્તિ પરમાર્થતઃ ।।।। ” (૬૦ ૮-શ્લો॰ ૪૦) ભાવા—“ નવ પદાના જાપનું આ એક ઉપવાસનું ફળ માત્ર તેમાં પ્રવૃત્તિ કરાવવા કહ્યું છે, પરમાથી તેા શ્રીનવપદેાના જાપનું ફળ સ્વર્ગ અને મેક્ષ કહ્યું છે.
એમ કમલની રચનાપૂર્વક એકાગ્રતાથી ગણવામાં અશકત હોય, તેઓને હાથની આંગળીના વેઢાથી નન્દાવત્ –શ ખાવ વગેરેના ( ક્રમે ) ગણતાં પણ ઘણુ ફળ મળે છે. કહ્યું છે કે
૮.બાવો નો મંત્ર માહા સાદુળહિમસંવાદ્ |
णववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ | १ || ” ( नमस्कार ० पञ्चविंशति - १६ ) ભાવાર્થ હાથ વડે જેઓ ( નન્દાવત, ૧ શખાવ, વગેરે ) આવર્તોથી પંચમહામંગલને ખારની સંખ્યાથી નવ (૧૦૮) વાર્ ગણે છે, તેને દુષ્ટ પિશાચ વગેરે નડતા નથી.” અંધન વગેરે સ’કટના પ્રસંગે તેા તે આવને ઉલટા ગણીને કે ( ણુતા-હું-રિ-અમા-ન) અક્ષરાને ઉલટા ગણીને અથવા (પઢમં હવઇમંગલ, મંગલાણુ ચ સન્વેસિ વગેરે ) પાને અવળાં ગણીને આ જાપ કરવા. એ રીતિએ એક લાખ કે તેથી વધુ વાર ઉલટા જાપ કરવાથી ધન-સંકટાદિ કષ્ટો તુ નાશ પામે છે.
જો કે ઉત્સથી શ્રીનવકારમત્ર વગેરેના જાપ સમકિતષ્ટિ આત્માઓએ કમની નિરા માટે જ કરવા ઉચિત છે, તે પણ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ કાઈ તેવા પ્રસ ંગે આ લેક વગેરે આવતથી મત્રોને જાપ કરી શકાય છે. તેમાં આ આવર્તીમાં ખાર ખાર અક્ર છે તે ક્રમથી ચાર શખાવત આંગળીએના ત્રણ ત્રણ વેઢા દ્વારા ૬૭૨૮-૯ ગણવાથી તે તે આવર્તી અને જો કે અંકગણુના ડાબા હાથે કહેલી છે, તેા પણુ આવત્ જમણા હાથે ગણવા ઠીક જાય છે. નિયતે। ગીતાશ્
છે.
૫૨ ૧૧૦
૪૧૩૧૨/૧૧
૧. નંદાવત', શંખાવત', હૂઁીવત, આવ નંદાવત –શંખાવ નીચે પ્રમાણે થાય છે, મતાન્તરે નદ્રાવ ૩૧૪૧૫૧૨૨
નંદાવ
1 ૮ | ૯ ૧૦ ૨૦૭૦૬૧૧
૩૨૪૨૫૧૨
કહે તે સમજવેા.
Jain Education International
ર ૭|૬|૧૧|
૧૦૮ ૯ ૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org