SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ [ ધ સં. ભા. ૧ વિ૦ ૨-ગા૦ ૬૦ શ્રીનવકારમંત્રના સ્મરણપૂર્વક જાગવામાં એટલું વિશેષ છે કે-જાગતી વખતે મંગલને માટે અત્યંત બહુમાન કરવારૂપ શ્રીનવકારમંત્રનું મનમાં જ સ્મરણ કરે, ઉચ્ચાર કરે નહિ. કહ્યું છે કે દિતિ માનનિ પિળાપ, યજં सुत्ताविणयपवित्ती, निवारिआ होइ एवं नु॥१॥" (पंचा० १, गा० ४२ पत्तिः) ભાવાર્થ_“શયામાં રહ્યાં રહ્યાં શ્રીપંચપરમેષ્ઠિ (નવકારમંત્ર)નું ચિંતન મનમાં કરવું, કારણ કે–એમ કરવાથી સૂત્રને (નવકાર મંત્રને) અવિનય થાય નહિ. શ્રીનવકારમંત્ર એક મહા પ્રભાવશાળી સર્વોત્તમ મંત્ર છે, પલંગ વગેરેમાં કે સંથાદિમાં બેઠાં બેઠાં તેને ઉચ્ચારપૂર્વક જાપ કર, તે અવિનયરૂપ છે, એમ કહેવાને આશય છે.” અન્ય આચાર્યોને મત તે એ છે કે-એવી કઈ અવસ્થા નથી કે જેમાં શ્રીનવકાર મંત્ર બોલવાનો અધિકાર ન હોય. એ મતથી તેઓ તે સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ સમ્મત છે, એમ નક્કી થયું. આ બનને માન્યતાઓ પહેલા પંચાશકની ગાથા ૪૨ ની ટીકા વિગેરેમાં જણાવેલી છે. શ્રાદ્ધદિનકૃત્યમાં પૂ શ્રીમદેવેન્દ્રસૂરિજી મહારાજ તે કહે છે કે “ વિજ્ઞાકા , વિદિશા જગા માવવવું નાકા, નgaiાં તો િ ના ૨ ભાવાર્થ-“શય્યા, પલંગ વગેરેમાંથી નીચે ઉતરીને, પૃથ્વી ઉપર ઉભા ઉભા કે બેઠાં બેઠાં શ્રીમકારમંત્ર આ લોક પરલેકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી સાચા બન્યુ સમાન, અને પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ કરનાર તથા અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતના નાથરૂપ છે, તેને ભણે–ગણે પરાવર્તન કરે,” અને આ. શ્રીદેવસૂરિકૃત યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે “ જ્ઞાળિપછિમના, જે કwiતિ વાયુજા પરિદિપુરમમત, માનિ જાગો ” (જ. ૨) ભાવાર્થ–“રાત્રિને છેલ્લે પ્રહરે "બાલ, વૃદ્ધ, વગેરે સર્વે (મુનીએ) જાગે અને શ્રીપંચપરમેષ્ઠિ (નવકાર)ને સાત-આઠ વાર ભણે-ગણે” યોગશાસ્ત્ર પ્રકાશ આઠમામાં શ્રીનવકારમહામંત્રના પાઠને વિધિ આ પ્રમાણે છે શબ્દપ સિતા , વય સ્થિતિ | - સાયં સત્તાવાર મંત્ર, વિગે જિન્તરતઃ શા ) સિલસિલા , વિશ્વ જળ કિમ . ____ चूलापादचतुष्कं च, विदिपत्रेषु चिन्तयेत् ॥२॥" " त्रिशुद्धया चिन्तयन्नस्य, शतमष्टोचरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥३॥ " (श्लोक ३३ थी ३५) ભાવાર્થ–“આઠ પાંખડીવાળા વેત કમળની (કલ્પના રચના કરીને તેની) કાર્ણિકા (મધ્ય) For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy