SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૪૦ આછુ.) અમુક ડગલાં પણ પાછળ પાછળ વળાવવા જાય અને તે પછી સ્વયં લેાજન કરે. જો પાતાના તે ગામ કે શહેર વગેરેમાં સાધુ મુનિરાજના ચેાગ ન હાય, તેા પણ પાતે ભાજન કરવાના અવસરે ખારણે જોયા કરે અને ચિત્તના શુદ્ધ ભાવથી ભાવના ભાવે કે–જો કાઇ સાધુ અહીં હાત તેા મારો ઉદ્ધાર થાત, ( કોઈ સાધુ અત્યારે પણ આવે તે સારૂં, ) વગેરે સાધુને વહેારાવવાની ભાવના લાવે. એ પ્રમાણે પૌષધ પછી પારણુ કરવાને શ્રાવકના વિધિ જાણવા. પૌષધ સિવાયના દિવસેામાં તે પોતે વહેારાવીને જમે અગર જમ્યા પછી પણ વહેારાવે. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકકૃત શ્રાવકધપ્રજ્ઞપ્તિમાં તે અતિથિ એટલે સાધુ જ નહિ, પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-ચારેયને ગણ્યાં છે અને તે ચારેયને અગર ચારમાંથી કોઈ ના પણુ સવિભાગ કરવા, તેને અતિથિ વિભાગ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે " अतिथिसंविभागो नाम अतिथयः - ' साधवः साध्यः श्रावकाः श्राविकाश्व ' एतेषु गृहमुपागतेषु भक्तयाऽभ्युत्थानाssसन (दान - ) पादप्रमार्जन नमस्कारादिभिरर्चयित्वा यथाविभवशक्ति अन्न-पान - वस्त्रौषधालयादिप्रदानेन संविभागः कार्यः " इति ॥ tr ભાવાથ- અતિથિસવિભાગ એટલે “ અતિથિરૂપ સાધુએ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ; તેઓ કાઈ પણુ જ્યારે ઘર આંગણે પધારે, ત્યારે ભક્તિપૂર્વક ઉભા થઈને આસન આપવું, પાઇપ્રમાર્જન કરવું અને યથાયેાગ્ય નમસ્કાર વગેરે કરવું, વગેરે સત્કાર કરીને, પેાતાના વૈભવ(ધન)ના પ્રમાણમાં આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, રહેવા માટે જગ્યા; વગેરે આપીને સ'વિભાગ કરવા. ” આ વ્રતની આરાધનાને માટે શ્રાવક હમેશાં ગુરુને વિનંતિ કરતા જ રહે કે—“ હે ભગવન્ ! અચિત્ત અને નિર્દોષ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, ડંડાસણુ, પાટ, પાટલા, શય્યા, સંથારીયું, ઔષધ, ભેષજ∞ વગેરે કોઈ પણ વસ્તુ વહેારી મારો નિસ્તાર કરો; મારી ઉપર ઉપકાર કરો. ” એ પ્રમાણે દરરોજ પેાતે વિનતિ કરે.૮૮ દેવભવમાં દેવતાઇ ભાગેા, સમૃદ્ધિ, સામ્રાજ્ય કે તીથંકરપદવી મળવી, વગેરે આ વ્રતનાં કુળા શ્રીશાલિભદ્રજી, મૂળદેવ, પ્રથમ તીથ કર શ્રીઋષભદેવ ભગવાનના પ્રથમ ભવ, વગેરેથી પ્રસિદ્ધ છે, પરપરાએ મેાક્ષ પણ થાય છે. ( છતી સામગ્રીએ પણું ) મુનિદાન નહિ કરવાથી ( દાનના અનાદરને ચેાગે) દાસપણું, ક્રુતિ, દુર્ભાગ્ય આદિ માઠાં ફળ ભેગવવા પડે છે. આ પ્રમાણે ચેાથું શિક્ષાવ્રત વણૅન્ગ્યુ. અહીં સમ્યક્ત્વપૂર્ણાંક ખારેય તેાનું સ્વરૂપ પૂણુ થયું. આ ખારેય તેને પૂર્વે જણાવેલે · શ્રાવકના વિશેષ ધર્માં ' કહ્યો છે, એમ સમજવું. 6 ૮૬. સાધુને વહેારાવવાના યાગ ન બને તે પણ શુદ્ધ ભાવનાથી દાનને મહા લાભ મળે છે, ભગવાન શ્રીમહાવીરદેવને વહેારાવવાની શુદ્ધ ભાવનાવાળા જીણુ શેઠ વગેરે તેનાં અનુપમ દૃષ્ટાન્તરૂપ છે. ૮૭. એક જ વસ્તુનું અને તે ઔષધ અને અનેક વસ્તુ ભેગી મળવાથી બને તે ભેષજ. ૮૮. વિનતિ કરવા છતાં પણુ, સાધુ આદિ વહારવા ન આવે તે પોતાની વિન ંતિ નિષ્ફળ માનવી, તે અજ્ઞાન છે. શુદ્ધ ભાવપૂર્વક વિનંતિ કરનારને, સાધુતે વહેારાવવાના યાગન અને તા પણુ, વિનતિ વખતે શુદ્ધ ભાત્ર હાવાથી તેના લાભ થાય જ છે. સાધુને વિન ંતિ કરવી તે શ્રાવકના ધમ છે અને પોતાના સયમની આરાધનાનો ખ્યાલ કરીને વહેારવા જવું કે નહિ તે સાધુને જોવાનું રહે છે; ગૃહસ્થને તે, સાધુ વહારવા ન આવે તે પણ વિનતિ કરવાથી લાભ મળે જ છે, માટે વિનતિ કરવામાં ચૂકવું નહિ. Jain Education International For Private & Personal Use Only 7 www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy