________________
પ્ર૦ ૨-દેશવિરતિ ધમમાં અતિચારાની સિદ્ધિ ]
શ્રાવકનાં વ્રતાના અતિચાર [ પ્રકરણ બીજું ચાલુ ]
પૂર્વે સમ્યફત્હ સહિત ખાર ત્રતાનુ વર્ણન કર્યું. હવે તે તેના અતિચારો જાણવા અને ટાળવારૂપ ખાકીના ગૃહસ્થના વિશેષ ધર્મ કહે છે.
मूळ - " एषां निरतिचाराणां पालनं शुद्धभावतः ।
पञ्च पञ्चातिचाराश्च सम्यक्त्वे च प्रतिव्रते ॥ ४१ ॥
""
૨૭૫
ચૂલાથ “ એ સમ્યકત્વ, તથા વ્રતાનું શુદ્ધ ભાવથી નિરતિચારપણે પાલન કરવું, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે. ) તે સમ્યક્ત્વના તથા દરેક વ્રતેાના પાંચ પાંચ અતિચારે છે. ’
ટીકાના ભાવાર્થ – અતિચાર ’ એટલે અગીકાર કરેલા નિયમના દેશથી ( અમુક અંશમાં) ભંગ કરાવનાર આત્માના અશુભ અધ્યવસાય; આ અતિચારે-કે જેના અર્થ અહીં' કહ્યો, તે જે રીતિએ ન લાગે તે રીતિએ સમકિત સહિત ખારેય વ્રતાનું પાલન કરવું, તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે, અર્થાત્ જેમાં અતિકિલષ્ટ મિથ્યાત્વ વગેરે કર્મના ઉદયરૂપ કલક નથી એવા ભાવથી, એટલે કે-‘ દુષ્ટ કર્મીના ઉદય જેમાં ન હાય તેવા આત્માના જે નિળ ક્ષાયેાપશમિક ભાવ, તેવા નિમાઁળ ભાવપૂર્વક સમ્યક્ત્વાદિનું પાલન કરવું, ગૃહસ્થના વિશેષ ધર્મ છે. અહીં' જો અતિચારા ન લાગે તે રીતિએ તેને પાલન કરવાનુ` કહ્યું, તે ત્રતાના જ્ઞાનની જેમ અતિચારાનુ જ્ઞાન પણ અવશ્ય મેળવવું જ જોઈએ, માટે મૂળમાં જણાવ્યું કે પહેલાં કહી ગયા તે સમ્યક્ત્વના તથા દરેક વ્રતના પાંચ પાંચ અતિચારા શાસ્ત્રકારોએ જણાવ્યા છે.
"
પ્રશ્ન-વસ્તુતઃ અતિચારો તે સવવરિત એટલે સાધુધમ માં જ હોઈ શકે, કારણ કેઅતિચારા તે માત્ર ‘ સજ્વલન ' કષાયના ઉયથી લાગે છે. અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયેાના ઉદયવાળાને તે વ્રતના મૂળથી ભંગ થાય છે. શાસ્ત્રમાં તે માટે કહ્યું છે કે
Jain Education International
“ મને વિ જ્ઞાના, સંનળા તુ ચકો ક્રુતિ ।
""
મૂછિન્ન પુળ દ્દો, વારસË માયાળું ॥ ? | ” ( પંચા, ૨૭-TT૦ ૧૦) ભાવાથ – સર્વ અતિચાર સવલન કષાયના ઉદયથી થાય છે, અનંતાનુખશ્રી આદિ ખાર કષાયેાના ઉદયે તે ‘ મૂલ-છેદ્ય ’ પ્રાયશ્ચિત્ત લાગે છે; અર્થાત્ નિયમના ( વ્રતાદિના ) મૂળમાંથી નાશ થાય છે તેથી તેણે તે ફરીથી સ્વીકારવાનુ... હાય છે. ”
એ પ્રમાણે માત્ર સંજ્વલન કષાયના જ ઉદ્ભયે અતિચારો કહ્યા છે અને આવા એક જ કષાયને ઉદય તે માત્ર સાધુ( સવિરતિ ચારિત્રવાળા )ને જ કહ્યો છે. સમકિતષ્ટિ અને દેશિવરતવાળાને તે સંજવલન ઉપરાન્ત અનુક્રમે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીયના પણુ ઉદય હાય છે, તેથી સમિકતાષ્ટિ કે દેશિવરતિધરને અતિચાર કેમ મનાય ? વળી વિચાર કરતાં ઉપર જે કહ્યું તે શાસ્ત્રવચન યુક્તિથી પણ સંગત છે, કારણ કે-દેશવિરતિ–ચારિત્ર અલ્પ માત્ર (નાનુ') જ છે. જેમ કુથુઆનુ શરીર ખડુ નાનું છે તે તેમાં ઘા, છિદ્રો થઈ શકતાં નથી, તેમ દેશવિરતિ-ચારિત્ર પણુ નાનુ છે, જેમ કે-પહેલા વ્રતમાં માત્ર સ્થૂલથી એટલે નિરપરાધી ત્રસ જીવાને
For Private & Personal Use Only
www.jainelibrary.org