________________
૫૪૦
૦ સ૰ ભાવ ૧-વિ૦ ૨-ગા૦ ૬૩ ( એમના સહકાર વિના દુઃશકય ) હાય તે વગેરે વિચારીને, ઉપરાંત ક્ષેત્રો ( સાધુને વિચરવાનાં કે રહેવાનાં ગામ-નગર–ઉપાશ્રય વગેરે ) તેઓને આધિન હોય, તેઓમાં દુકાલાદિ ( વિષમ ) કાળમા નિર્વાહ કરવાના ( ખીજાઓને સંભાળવાના ) ગુણુ હૈાય, · સૂત્ર-અર્થ અને તદ્રુભય રૂપ આગમરહસ્યના તે જ્ઞાતા હાય, ( ખીજા પાસેથી એ જ્ઞાન મળવુ દુઃશક્ય હાય ), વગેરે કારણે અલ્યુત્યાનાદિ વિનય-વન્દન વગેરે જેને જેટલા પ્રમાણમાં જે કરવું જરૂરી હાય તેને તેટલું તે કરવુ. " ઉપર કહ્યાં તે કારણે પણ શિથિલાચારી માનીને વિનયાદિ ન કરે તેને કહે છે કેएआइँ अकुव्वतो, जहारिहं अरिदेसिए मग्गे ।
(6
. મવદ્ પવચનમત્તી, ગમત્તિમંતાડ્યા વોસા । ''(૪૦૦૦-૪૪૧ ) ભાવાથ-“ એમ અરિહંતે કહેલા માર્ગે ચાલવા છતાં કષાયને વશ થઈ શાસ્ત્ર વચન મુજબ જે પાસત્યાદિને યથાયેગ્ય વંદનાદિ ન કરે, તેણે શાસનની ભક્તિ કરી ગણાતી નથી, પણ જિનાજ્ઞા વિરૂદ્ધ કરવાથી અક્તિ, સ્વાહાની, વગેરે દોષા થાય છે. ” તથાउपन्नकारणंमि, किइकम्मं जो न कुज दुविहं पि ।
64
पासत्थाईआणं, उग्धाया तस्स चत्तारि ॥" ( बृ०क० भा०-- ४५४० )
""
ભાવાથ ઉપર કહ્યાં તેવાં કારણેામાં પણ, જે પાસસ્થા વગેરેના અભ્યુત્થાન-વન્દેન રૂપ’ એ પ્રકારે વિનય નથી કરતા, તેને ‘ચતુ, પ્રાયશ્ચિત લાગે છે વગેરે.
વિશેષ પ્રશ્નોત્તરથી સર્યું. હવે ચાલુ વિષયમાં બાકી રહેલે ચતુર્વિધ શ્રીસાને વન્દનના વિધિ' કહે છે કે-(એમ સાધુ-સાધ્વી-અવસન વગેરેને વન્દન કરીને) શ્રાવક-શ્રાવિકાઓને પણ હું વન્દન કરૂં છું-વન્દન કરૂં છું' એમ કહી સર્વ શ્રાવક-શ્રાવિકાઆને પણ વન્દન કરે.
"
કારણવશાત્ ત્યાં નિશ્રાકૃત મદિરમાં ગુરૂ ન આવ્યા હાય, ા સ્વશક્તિ પ્રમાણે સારા આડંબરપૂર્વક તેના ઉપાશ્રયે જઇને વન્દનાદિ સઘળા વિધિ કરે, શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કેअह धम्मदेसणत्थं च, तत्थ सूरी न आगओ ।
66
પુન્નુત્તળ વિદ્ાોળ, વસહીદ્ ગચ્છજ્ તો ।। ” (૬૦ ૨૦ ૧૪૬) ભાવાથ—“ જો ધમ દેશના માટે આચાર્ય ત્યાં (જિનમ ંદિરે ) ન આવ્યા હોય, તે પૂર્વે કહેલા વિધિ પ્રમાણે તેઓની વસતિએ (ઉપાશ્રયે ) જાય.
,
હવે તે પછી શ્રાવકે શું કરવું ? તે જણાવે છે મૂળ ગાથા ૬૩ના ‘તથા' શબ્દ શ્રાવકના બીજે વિશેષ ધર્મ બતાવે છે માટે તે પછી શ્રાવક (હાટ વગેરે ) યથાયેાગ્ય સ્થાને જઈને ધમ થી અવિરૂદ્ધ અર્થાત્ પોતે સ્વીકારેલા વ્રત-અભિગ્રહ વગેરેને કે ન્યાય—નીતિ વગેરે વ્યવહારશુદ્ધિને બાધા ન પહોંચે તેમ ધન ઉપાર્જન કરે, તે શ્રાવકના વિશેષ ધર્મ જાણવા.
*
.
અહીં યથાયાગ્ય સ્થાને એટલે જો રાજા હોય તે રાજસભામાં, મંત્રી હાય તેા ન્યાય મંદિર ( કચેરી )માં અને વ્યાપારી હોય તે દુકાને, એમ પેાતાને ઘટિત સ્થાને જઇને એમ સમજવું. કારણ કે–શ્રી જિનમ ંદિરમાં (નિષ્કારણ) ઘણેા વખત રહેવાથી દાષા લાગે છે, ચૈત્યમાં વધુ રાકાવા માંટે સાધુને ઉદ્દેશીને નિષેધ કરતાં કહ્યુ` છે કે
41
जवि न आहाकम्मं, भत्तिकयं तहवि वज्जयंते हिं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org