SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩-દિનચર્યા–શ્રી જિનમદિરમાં ક્યાં સુધી રહેવાય ! ] भी खलु होइ कया, जिणाण लोए विदिद्वंतु ॥१॥ कासवओ, वयणं अट्ठपुडसुद्धपोत्तीए । पत्थवमुवास खलु वित्तिनिमित्तं भयाई वा ||२॥ ( અયદામાષ્ય. ) ભાવાર્થ --“ જો કે શ્રી જિનમંદિર આધાક્રમમાં (સાધુને માટે બનાવેલું) નથી, ભક્તિ માટે બંધાવેલુ હાય છે, તે પશુ (તેમાં વસવાટ) વજ્ર વાથી નિશ્ચે જિનેશ્વરાની ભક્તિ કરી ગણાય છે. લેાકમાં પણ દૃષ્ટાંત છે કે-(૧). હજામ પણ આજીવિકા માટે કે ભયથી રાજાની સેવા (મુંડન વગેરે) કરતાં આઠ પડ કરીને શુદ્ધ વસ્ત્રથી મુખને આંધે છે, તેમ અહીં તીર્થંકરાની પ્રતિમા રાજાની જેમ જાણવી; તેની ભક્તિ માટે સાધુઓએ જિનમંદિરમાં જવાનુ છે, માટે ત્યાં (વધુ ) રોકાવાના અધિકાર નથી (૨). ” કારણુ પણ ત્યાં જણાવ્યુ છે કે- “ સુમિનયપત્તિ(મ)સાવી, તગુરપેક્ષ શિલા । दुहा वाउवो चेव, तेण इंति न चेहए || १ || 97 ( વ્યવવામાન્ય. ) ભાવાથ-“ ( સાધુનું શરીર, વસ્ત્રાદિ મલમલન હાવાથી ) દુગંધ ઉછળતી હાય, સ્નાન પણ કરેલુ હાય નહિ તથા શ્વાસેાચ્છવાસ અને અપાનવાયુ એમ એ રીતિએ વાયુના સંચાર પણુ ચાલુ ડેાય, તેથી ( જિનેશ્વરની આશાતના ટાળવા માટે ) સાધુ ચૈત્યમાં રહેતા નથી. ” તથા“તિનિ યા તૂરૂં નાવ, શુદ્બો તિસિજોદ્ધા । तव तत्थ अण्णा, कारणेण परेण वि ॥१॥" ( व्यवहार भाष्य ) 44 Jain Education International CC ભાવાથ - દેવવંદનમાં ત્રણશ્લાકરૂપે ત્રણ સ્તુતિએ કહેવાય છે, તે કહે ત્યાં સુધી સાધુને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે, વિશિષ્ટ કારણે તે તે ઉપરાંત પણ છૂટ છે. ,, (કયી ત્રણ વસ્તુએ ?–‘સિદ્દાળ વુદ્દાનં’ની આદિ ત્રણ આથાએ, એક ‘સિદ્ધાણં વુદ્દાનં॰' બીછ ‘જ્ઞો દેવા વિ॰ ’ અને ત્રીજી ‘જો વિ નમુધારો ’-એ ત્રણ ( મૂળ ગાથાઓ છે ). પછીની ચાથી-પાંચમી ગાથાઓ અને ‘તૈયાવચાળે ’વગેરે શાસનદેવતાની ચાથી સ્તુતિ સુધીના વિધિ ગીતાર્થીની આચરણાથી વધારેલેા છે, કારણ કે—‘ ગીતાર્થીએ આચરેલા વિધિને પણુ મૂલ ગણધરભગવંતના કથનની જેમ સર્વે મેાક્ષાર્થી ઓએ આચરવા જોઈએ ’–એવું શ્રીજિનવચન છે.) ઉપરની એ ગાથાઓના તાત્પર્યા એ છે કે[ ઉપા॰ સાધુએ જિનમંદિરમાં રહે નહિ, અથવા ચૈત્ય( દેવ )વન્દનના છેલા નમેત્યુ ણું વગેરે પછી પ્રાથના રૂપે ખેલાતી ત્રણ સ્તુતિ, કે જે છ આવશ્યક પૂર્ણ થયા પછી મંગલને માટે ખેલાતી ( નમેાસ્તુ॰ કે વિશાલલેાચન૦ વગેરે ) ત્રણ સ્તુતિઓની જેમ પ્રાથના રૂપે ખેલાય છે, ત્યાં સુધી જિનમ ંદિરની અનુજ્ઞા છે, પછી સાધુ નિષ્કારણુ મંદિરમાં રહે નહિ એમ સમજવુ. જો ‘સિÆાળ વ્રુદ્ધાળું ’ વગેરે ત્રણ ગાથાઓ માનીએ તે દેવવન્દનની ક્રિયા અધુરી રહે, આગમમાં કહેલા-ચંદ્ર મસરૂ ત્તિ' આની ટીકામાં જણા યું છે કે-તે પ્રતિમાઓને “ ચૈત્યવન્દન વગેરે પ્રસિદ્ધ વિધિપૂર્વક ‘વન્દન ’કરે, પછી પ્રણિધાન ( પ્રાર્થના ) વગેરે દ્વારા ‘નમસ્કાર ’ કરે. ’” અર્થાત્ આ પ્રાનાનુ વિધાન હેાવાથી, ત્રણ સ્તુતિ અહીં પ્રાર્થનારૂપ સમજવી. આથી પ્રણિધાન સૂત્રની ત્રણ સ્તુતિ માનવી કે‘સિદ્ધાળું યુદ્દાનં ’ ની ? તે વિષયમાં દુરાગ્રહને છોડીને આગમ-અર્થાનું રહસ્ય પૂર્વાપર વચના માધક ન થાય તેમ 6 ܕ ૫૪૧ ܕܪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy