SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ [ ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૬૩ વિચારવુ, એમ ચૈત્યવન્દનભાષ્યની ‘ સંઘાચાર ' નામની ટીકામાં જણાવ્યુ` છે. તાત્પર્ય કે-‘જય વીયરાય॰' વગેરે ત્રણ સ્તુતિએ કહે) ત્યાં સુધી સાધુને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. અને ‘ધર્માંપદેશ સાંભળવા આવેલા ભવ્ય જીવાને ઉપકાર કરવા ' વગેરે કારણે તે પછી વધારે પણુ ત્યાં રહેવાની અનુજ્ઞા છે. શ્રી તીર્થંકરા ગણધા વગેરેએ સાધુઓને વિના કારણે વધુ સમય શકાતાં જિનઆશાતના વગેરેના સંભવ હાવાથી, મદિરમાં વધુ રહેવાની આજ્ઞા કરી નથી. આથી નક્કી થયું કે સાધુઓ જો જિનેશ્વરની આશાતનાથી ખચે તા શ્રાવકે તે વિશેષપણે આશાતનાથી ખચવુ જોઇએ. અર્થાત્ વિના કારણે શ્રાવકે પણ વધુ સમય મદિરમાં રહેવુ જોઈએ નહિં, માટે ‘જિનમ ંદિરેથી યથાયેાગ્ય સ્થાને જઈને' એમ કહ્યુ તે યુક્તિસંગત જ છે. પ્રસગે પાત આ વિવેક જણાવીને હવે ચાલુ અધિકારનુ વર્ણન કરે છે કે ધર્મને ખાધ ન આવે તેમ ધન મેળવવુ 'એમ કહ્યું તેમાં ‘ધન મેળવવુ’એ વચન અનુવાદરૂપ છે કારણ કે તે તા ઉપદેશ વિના પણ સહુ કાઈ કરે છે જ. માત્ર ધર્મને આધા ન આવે તેમ' એ અંશ વિધાન રૂપે છે. કારણુ ધર્મની રક્ષા જીવને સ્વયંસિદ્ધ હાતી નથી, પ્રેરણાની–ઉપદેશની અપેક્ષા રાખે છે. જેમાં પ્રેરણાની જરૂર હૈાય તે વિષયમાં જ ઉપદેશ કરવા સાક છે. ‘ગૃહસ્થે ધન મેળવવુ જોઈએ ’ ‘ભૂખ્યાએ ભાજન કરવું જોઇએ ’–એવી પ્રેરણાએ વસ્તુતઃ નિરથ ક છે, કારણ કે–તે તા અનાદિકાળથી આહારાદિ' ચાર સંજ્ઞાઓને યેાગે સ જીવાને સદા સ્વયંસિદ્ધ છે જ ( બાળકને પણ સ્તનપાન શીખવવું પડતું નથી ); માટે જેને અભ્યાસ નથી તે પારલૌકિક હિતમાં જ, મેાહ રૂપ અંધકારથી જેએનાં જ્ઞાન નેત્રા મીચાઈ ગયાં છે તેવા જીવાને શાસ્ત્ર એક દીવ્ય ચક્ષુ રૂપ હોવાથી તેના ઉપદેશ સાર્થક છે, અર્થાત્ તે વિષયમાં જ ઉપદેશ વ્યાજખી છે. એમ હુવે પછી પણુ, જીવને જે જે વિષય સ્વયંસિદ્ધ નથી તે તે વિષયમાં જ ઉપદેશ સફલ છે—એમ સ્વયં સમજવું. બીજી વાત, જ્ઞાની ઉપદેશકે એ વચનથી પણ પાપવ્યાપારને અનુમાઢવા ચેગ્ય નથી. કહ્યું છે કે-64 सावज्जणवजाणं, वयणाणं जो ण जाणइ विसेसं । वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ॥ १ ॥ " ભાવા - જે સાવદ્ય-નિરવદ્ય ( પાપ કે નિષ્પાપ) વચનાના ભેદને પણ જાણુતા નથી તેને ખેલવું પણ યાગ્ય નથી ત્યાં ઉદ્દેશ માટે તાં પૂછ્યું જ શું ? ' ,, હવે તે ‘ ધર્મ ખાધા ’ કેવી રીતિએ તજવી? તે કહે છે કે-જો રાજા હાય તા તેણે ‘દરિદ્રી અને ધનવાનમાં, લેાકમાન્ય તથા અમાન્યમાં ( સામાન્યમાં ) અને ઉત્તમ કે અધમ મનુષ્યમાં’ મધ્યસ્થ ખનીને (નિષ્પક્ષપાતપણે ) ન્યાય તેાળવા, રાજકમ ચારી હાય તા તેણે મ ંત્રીશ્વર શ્રી અભયકુમાર વગેરેની જેમ રાજા અને પ્રજા બન્નેનાં હિત સધાય તેમ વર્તવું અને વ્યાપારી હોય તે તેણે વ્યવહારશુદ્ધિ જાળવવી, દેશિવરૂદ્ધરાજવિરૂદ્ધ વગેરે નિષિદ્ધ કાર્યોના ત્યાગ કરવા અને ચિત કાર્યાં કરીને આજીવિકા મેળવવી, તે જ ધર્મથી અવિરૂદ્ધ છે, શ્રાવકને મ ંગે કહ્યુ` છે કે-વવદારમુદ્ધિટેના વિરુદ્ધષાયવિદ્રોહૈિં। ताकुण अत्थचितं, निव्वाहिंतो निअं धम्मं ॥७॥ " ( श्राद्धविधि मूल ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy