SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ મ” ૩-નિચર્યા–પાસથાક્રિને કારણે વન ન કરવામાં ઢાષા] तुच्छमवलंबमाणो, पडइ निरालंबणो अ दुग्गंमि । સારું-નિરાજને, અવિદ્યુતો સેિવન્તે। " (x૦૪૦મા૦-૧૩) ભાવાથ “ કાઈ ખાડા વગેરેને ઓળગતા માણુસ નિળ આલ બનને પકડે કે બીસ્કુલ પકડે જ નહિ, તા તે ખાડા-કૂવા વગેરેમાં પડે ( અને મજબૂત આલંબન પકડનારા પડે નહિ,) તેમ અહીં પણ જે માત્ર મન:કલ્પિત સામાન્ય કારણે કે વિના કારણે ‘મૂળગુણા-ત્રતાદિક કે ઉત્ત રગુણા–પિ'વિશુદ્ધિ આદિ'માં દૂષા સેવે છે તે સંસારૂરૂપી ખાડામાં પડે છે. ( તીર્થની રક્ષા નાનાદિ ગુણેાની પ્રાપ્તિ, અધ્યયન વગેરે વિશિષ્ટ કારણે કૃષ્ણા સેવવા છતાં સંસારમાં રખડતા નથી.) એ કારણે તથા વિના કારણે સેવાતા દાષામાં ઢષ્ટાન્ત સમજવું.” આથી જ કહ્યુ છે કેदंसणनाणचरितं -- तवविणयं जत्थ जत्तिअं जाणे । નિળપન્નસ મીર, પૂર્વ 46 * તૢિ માથે(ä) || ” ( ૪૦૪૦મા૦-૪૧૨) ભાવાર્થ-“ દન (સમિતિ), જ્ઞાન ( આચારાંગાદિ શ્રત ), ચારિત્ર ( મૂલ-ઉત્તરગુણા ), અનશનાદિ તપ અને અભ્યુત્થાનાદિ વિનય, ઇત્યાદિ શ્રીજિનેશ્વરદેવના કહેલા ભાવા, ‘પાર્શ્વ સ્થ’ વગેરે સાધુઓમાં પણુ, જેગ્મામાં જેટલા ડાય તેટલા પ્રમાણમાં પૂજવા અર્થાત્ તેએાના તે ગુણાને વન્દ્રાદિ કરવુ. "7 66 પ૯ એમ વિવેક સમજવા. વિશેષ પ્રશ્નોત્તરથી સર્યું. ઉપરની ‘મુત્યુ ગાથામાં પરિચિત પાસસ્થાને ( બાહ્ય વેષધારીને ) અંગે શું કરવું ?–એમ કહેલ છે, તે અધુરા પ્રસંગ હવે કહીએ છીએ. ચરણુ-કરણથી ( સાધુના મૂલ સી-તેર ગુણ્ણા અને ઉત્તર સી-તેર ગુણાથી) ભ્રષ્ટ, જે માત્ર સાધુવેષ ધારી ભાવચારિત્રથી ભ્રષ્ટ હોય, તેને અંગે સત્કારણે કરવા ચેાગ્ય કહીશું. એટલે કે કારણ વિના અભ્યુત્થાનાદિ ન જ કરવુ, એમ કહેવાઇ જ ગયું હવે કારણે શુ કરવું? તે કહીએ છીએवायाइ नमुकारो, हत्थुस्सेहो य सीसनमणं च । ** Jain Education International 1) संपुच्छणाऽच्छणं छोभ--बंदणं वंदणं वा वि ॥ " ( वृ०क० भा० ४५४५ ) ભાવા - તે પાપ સ્થાદિ સાધુ સ્થ`ડેલ ભૂમિ આદિ કોઇ સ્થલે મળે, તે · આપને કેમ છે ?' ‘ વન્દન કરૂં છું' વગેરે વચન વ્યવહાર કરવા; તે ઉગ્ર સ્વભાવવાળા હાય તેા બે હાથે અંજલિ પણુ કરવી; વધુ મહિમાવાળા કે વધારે ઉગ્ર હાય તા મસ્તક પણુ નમાવવું; અને તેથી પણ ઘણા પ્રતિષ્ઠાવંત હોય તેા પ્રસંગાનુસાર ખાહ્ય ભક્તિભાવ દેખાડવા, કુશળ સમાચાર પૂછવા, અમુક સમય બહુમાનપૂર્વક પાસે ઉભા રહેવું, વગેરે માર્ગમાં મળે ત્યારે ઉચિત કરવું : વિશેષ કારણે તે તેઓના સ્થાને (આશ્રયે) પણ જવું તથા ઉપર પ્રમાણે ઉચિત જાળવવા ઉપરાંત થાભવંદન કે જરૂરી હાય તા સમ્પૂર્ણ વન્દન પણ કરવું. ” કયાં કારણેાએ એમ કરવું ? તે કારણેા કહે છે કે“ કિાય(વા)--શિસિં, ઘેલ્લું ારું ૨ ગાગમ નવા | કારળનાર નાણુ, નારિ; નસ દ્ન નોમાં (જાયન્ત્ર) | (g૦૦મા૦-(સ્૦) ભાવા – પર્યાય (બ્રહ્મચર્યાદિ ચારિત્ર ) દીર્ઘકાલિન હાય, ( અથવા શિષ્યાદિ પરિવાર ઘણા હાય ), વિનયવાળા સાધુઓના સમૂહ ( પદા ) જેઓને પ્રતિબદ્ધ (આજ્ઞાવતી) હાય, તેમનું વ્યક્તિત્વ ( પુરૂષાથ ) જાણીને, અર્થાત્ કુલ-ગણ—સંધ વગેરેના ( હિતકારી ) કાર્યો તેઓને આધિન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy