SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - ૫૩૮ [ ધ સં- ભા. ૧-વિ રગાહ ૬૩ ર્ગથી તે અભ્યસ્થાન વંદનાદિ કાંઈ કરવું નહિ; કારણે જે વિધિ કરવાનું છે તે કહે છે “ મુકુના સંપાદન -સેવ(કલિ)વાપભાવિહી) लिंगावसेसमित्ते, जं कीरइ तं प्रणो(तारिस) वोच्छं।" (बृहत्कल्प भा०४५४४) ભાવાર્થ-“સંયમની (કણો રૂપી ધુંસરી જેઓએ છોડી દીધી છે, શાસનની અપભ્રાજ નાને ભય છેડીને પ્રગટ રીતિએ જે મૂલગુણ–ઉત્તરગુણ રૂપ ચારિત્રમાં દૂષણે સેવે છે અને તેથી જ મહાવ્રત વગેરે મૂલગુણે કે પિંડેવિશુદ્ધિ આદિ ઉત્તરગુણે જેઓમાં રહ્યા નથી, એવા માત્ર ખાદ્યવેષધારીને વન્દન કરવું–ન કરવું વગેરે શું કરવું ? તે કહીએ છીએ.” ઉપર “પ્રગટપણે” એમ કહેવાથી એ નક્કી થયું કે–કારણે–ભવિષ્યના વિશેષ લાભ માટે વર્તમાનમાં દેશને સેવનારા તે વન્દનીય છે જ. બહકલ્પભાષ્યમાં પાસસ્થાઓના વન્દનીય-અવન્દનીયપણાના વિચાર પ્રસંગે કહ્યું પણ છે કે " संकिन्नवराहपदे, अणाणुतावी अ होइ अवर । કશુપતિસેવા, સાર્દવાિ વો શા (g૦૦મણ કક૨૪) ભાવાર્થ–“જે ઊત્તરગુણેમાં ઘણાં દૂષણે સેવવાથી સંકીર્ણ ચારિત્રવાળે થયે હોય, અર્થાત્ જેના ઉત્તરગુણેમાં ઘણું દૂષણે લાગ્યાં હોય, વળી જેને તેને પશ્ચાતાપ ન થતો હોય, એવો નિષ્કારણ ઉત્તરગુણને વિરાધક વજર્ય સમજો, અર્થાત્ તેને વન્દન ન કરવું.” આથી નકકી થયું કે-મૂલગુણથી દુષ્ટ તો નિયમા ચારિત્રરહિત છે અને તેથી સ્પષ્ટ અવન્ડનીય જ છે. તેને અંગે તે વન્દનને વિચાર પણ કરવાનું નથી, વિચાર ઉત્તરગુણથી દુષિતને માટે કરવાનું છે, એટલે ઉત્તરગુણમાં દૂષિત હોય અને તે પણ વિશિષ્ટ કારણ વિના જ નિકારણ દોષ સેવતા હોય તેને તે વર્જ. (વન્દન કરવું નહિ) પુનઃશિષ્ય પ્રશ્ન કરે છે કે–એ રીતિએ તે અર્થપત્તિએ એમ સિદ્ધ થયું કે-‘ઉત્તરગુણમાં સકારણ દેષ સેવનાર વન્દનીય જ છે, એ શું બરાબર છે?' તેને જવાબ ગુરૂ આપે છે કે-“કેવલ સકારણ ઉત્તરગુણદૂષિત જ નહિ પણ સકારણ મૂલગુણદૂષિત પણ વન્દનીય છે.” “શા માટે ?’–એમ જે પૂછતા હે તે સાંભળે? “ હિદાદિ વિહૂહ), વાવાળા ૩ વધરે ૩ો. कडजोगि जं निसेवइ, आइनिअंच सो पुजो ॥"(वृ०क०भा०-४५२५) ભાવાર્થ—“ શાસ્ત્રરહસ્યના જાણું પ્રાવચનિકના અને ગચ્છના ઉપકાર માટે જે ગીતાર્થ (ગચ્છાધિપતિ) આવશ્યક કારણે સંયમનાં જઘન્ય સ્થાનમાં વર્તતો-(અપવાદમાગે) શૈથિલ્યને સેવતા હોય તે પણ તે ગીતાઈ–વધુ લાભની ખાતર અપવાદ સેવનારો હોવાથી પ્રથમ પંક્તિના સાધુ (પુલાક)ની જેમ પૂજ્ય સમજ, કારણ પુલાકને માટે કહ્યું છે કે નમાજે વિશevi (ગ), ચણો દેવ વણમા . अप्पेण बहुं इच्छइ, विसुद्धआलंबणो समणो ॥"(वृ०क०मा०४५२६) ભાવાર્થ-“(શાસન આદિ કારણે) ચક્રવર્તીના સૈન્યને ચૂરે કરવા છતાં પણ, સંયમદિને અભ્યાસી પુલાક નિર્ઝન્થ લેશ પણ દેષને પામતો નથી, કારણ કે-જ્ઞાનાદિ ગુણોની રક્ષા વગેરે શુદ્ધ કારણથી અલ્પ વિરાધના કરવા છતાં સંયમને ઘણું લાભ ઈ છે.” દષ્ટાંત કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy