________________
પ્ર૯ ૩-દિનચર્યા–પાસત્યાદિને વંદન કરવામાં વિવેક, ]
૫૩૭ પૃચ્છા કરે છે. પછી વિધિપૂર્વક સાધુ-સાધ્વી આદિ શ્રીસંઘને વન્દન કરે, એ માટે શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે
પાદુકુળનાફળ, એક જ પરિવા
समणोवासगमाईणं, वंदे वंदे ति जंपई ॥१॥” (प्रस्ताव २-गा० ८५) આની ટીકામાં જણાવ્યું છે કે “જેમ સાધુ–સાવીને વાંદે તેમ “આદિ' શબ્દથી એસત્રાને (શિથિલને) પણ યથાચિત વન્દન, ભવન્દન કે નમસ્કાર વગેરે કરીને, પછી શ્રાવક વગેરેને પણ “હું વાંદું-છું-વાંદું છું” એમ કહી વન્દન કરે.”
ઉપર જણાવ્યું તે ઓસના વગેરેને વન્દનને પ્રસંગ એમ આવે કે–પહેલાં કહ્યું તેમ જ જિનમંદિર અમુક અમુકનાં પરિગ્રહીત હોય તેવાં “નિશ્રાકૃત ચૈત્યમાં પણ એસન્નેને આવવાને સંભવ હોવાથી તેઓને વાંદવાને પ્રસંગ આવે. આથી સાધુ-સાધ્વી વગેરેને યાચિત (જેને જે યોગ્ય હોય તેવું બહ૬ ) વન્દન, થોભવન્દન કે વચનથી નમસ્કાર માત્ર વગેરે કરીને ”—એમ સમજવું. એસજોને પણ કારણે નમસ્કારાદિ કરવાનું સાધુને ઉદેશીને સૂત્રમાં પૂર્વ મહર્ષિઓએ જણાવ્યું છે કેप्रश्न-'जइ लिंगमप्पमाणं, न नजई निच्छएण को भावो।
કૂળ સમઢિ, જિં જાય તુ સમvi? ૨ા (બાવન) ભાવાર્થ-જે દ્રવ્યલિંગ (સાધુ) અપ્રમાણિક એટલે વન્દનમાં કારણભૂત ન માનીએ, તે છદ્મસ્થ જીવે, " કોને સાધુતાના ભાવ છે (ભાવસાધુ છે?) અને કેને નથી ?' તે યથાર્થ રીતિએ તે જાણી શકે નહિ, અસંયમીઓ પણ લબ્ધિ (ઈષ્ટ વસ્તુને મેળવવા) વગેરે કારણે સુચમીની જેમ વર્તે છે અને (કુવૃષ્ટિન્યાય) કારણ પડયે સંયમીઓ પણ (બહારથી) અસંયમી જે વર્તાવ કરે છે, એમ બાહ્ય વેષ જે પ્રમાણભૂત ન મનાય અને અંદરના ભાવને જાણવાની શક્તિ ન હોય, ત્યારે સાધુએ બીજા સાધુવેષવાળાઓને જોઈને શું કરવું ? समाधान-" अपुव्वं दट्टणं, अन्मुट्ठाणं तु होइ कायव्वं ।
સમિ લિટ્ટા, વાર્દિ ના કેવળ ૨૨ષા” (બાવનિ) ભાવાર્થ“અપૂર્વ એટલે અજાણ્યા સાધુને જોઈને “અભ્યસ્થાન' એટલે સન્મુખ ભાવે ઉભા થવું, તેઓના હાથમાંથી દંડ (દંડ) લે, વગેરે ઉચિત તે કરવું; કારણ કે શ્રીકાલિકાચાર્યજી પિતાના પ્રશિષ્ય પાસે અજાણ્યા બનીને આવ્યા હતા, તેમ કઈ વિદ્યાદિના અતિશયવાળા આચાર્ય વગેરે (ગ્યતા જાણીને) પોતાની વિદ્યાદિ આપવા આવ્યા હોય તેને અજાણ્યા માનીને વિનય ન કરે તે અવિનીત સમજીને તેઓ પિતાની વિદ્યા વગેરે આપે નહિ, માટે અજાણ્યાને પણ ઉચિત વિનય કર જોઈએ. જાણીતા આવે તે તે બે પ્રકારના હોય, એક ઉદ્યાવિહારી (નિર્દૂષણ ચારિત્રવંત) અને બીજા શતલવિહારી (શિથિલાચારી), તેમાં પહેલાં પરિચય થયો હોય તેવા ઉધતવિહારી પધારે, તો તેમનું “બહુમતપણું” વગેરે જેવા ગુણે હેાય તેવું તેઓનું અદ્ભુત્થાન-વન્દન વગેરે યથાયોગ્ય કરવું. પૂર્વપરિચિત છતાં, “શિથિલાચારી હોય, તેમને ઉત્સ
( ૧૦૩. ગ્રંથકારશ્રીના સમયે ભાવમાં આ વિધિ પ્રચલિત હતું, આજકાલ આ પ્રમાણે કરનારા શ્રાવકે કોઈ વિરલ દેખાય છે. માટે આમાથી શ્રાવકોએ આવો હિતકારી વિધિ અવશ્ય અનુસરવો જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org