________________
પ્ર. ૩-દિનચર્યા વ્યવહારશુદ્ધિમાં અનીતિને ત્યાગ ] ત્યારે આપજે, છતાં ન આપી શકે તે મ્હારું લેણું હું ધર્મસ્થાને કરૂં છું.'(અર્થાત્ ધર્મવ્યય તરીકે ગણું છું.) એમ કહીને છેડી દેવું. પણ પિતાને લેણદાર તરીકે સંબંધ લાંબો કાળ રાખવે નહિ, કારણ કે અકસ્માત્ આયુ ક્ષય થતાં ભવાન્તરમાં પરસ્પર બન્નેને (એ હક્ક-મૂછથી) વૈરવૃદ્ધિ વગેરેના પ્રસંગે આવે. બીજું–વેપારમાં ધીરેલું પણ ધન જે પાછું ન આવે, તો ધમી આત્માએ તેને ધર્મવ્યય તરીકે છેડી દેવું. આ કારણે શક્ય હોય ત્યાં સુધી સાધમીઓ સાથે વેપાર કરવો ઉચિત છે, કે જેથી લેણું કદાચ રહી જાય તો પણ ધમમાગે ઉપયોગી બને.
વળી બીજ ધનિકને મત્સર પણ ન કરવો, કારણ કે-સંપત્તિ મળવો એ જે કર્મા બીન છે, તે વ્યર્થ ઉભય ભવમાં દુઃખદાયી મત્સર કરવાથી શું લાભ? અનાજ, ઔષધિ (ગંધીઆણું ) કે વસ્ત્ર વગેરેને વેપાર કરનારાએ પણ દુષ્કાળની ઈચ્છા, રોગચાળ થવાની કલ્પના, કે વસ્ત્રાદિ વસ્તુઓ ખૂટી પડે તે સારૂં” વગેરે જગતને દુઃખદાયક બનાવોની ઈચછા ન કરવી, દેવયોગે દુષ્કાળ પડે, રોગની વૃદ્ધિ (રેગચાળ) થાય કે વસ્ત્રો વગેરે વસ્તુઓ ઓછી થવાથી મેંઘી થાય, ત્યારે પણ તે તે (ચીજોના ભાવ વધી જવાથી કે વેપારી પાસે થોડી હોવાથી તેને તે આપી શકાય નહિ, એથી તેના અર્થ સહુને દુઃખનું કારણ થાય માટે તેવી મેંઘી કે અછતવાળી) વસ્તુ એના વેપારની ઈચ્છા પણ ન કરવી, દૈવગે દુષ્કાળ, રોગચાળ કે વસ્તુઓની ઓછાશ વગેરે થઈ જાય ત્યારે પણ “ઠીક થયું ભારે લાભ થશે” વગેરે અનુમોદના પણ ન કરવી, કારણ કેતેથી પણ મનની મલિનતા આદિ દોષે જ થાય છે, કહ્યું છે કે
" उचि मुत्तूग कलं, दवाइकमागयं च उक्करिसं ।
निवडिअमवि जाणतो, परस्स संतं न गिव्हिा ॥१॥" ભાવાર્થ“ઉચિત” (સેંકડે ચાર-પાંચ ટકા વગેરે (પ્રમાણે પત) વ્યાજ, અથવા “એને ચર્િ દ્વિજુi વિસં” એ કથનથી “મૂલ કરતાં ધન બમણું થાય કે ધાન્ય ત્રણ ગણું થાય” તેવું વ્યાજ (લેવું ૦૪નહિ) વળી ‘દ્રવ્યાદિમાગત ઉત્કર્ષ” એટલે ગણિમ (ગણને અપાય તેવાં -સોપારી જાયફળાદિ), ધરિમ (લીને અપાય તેવાં કુંકુમાદિ), મેય (માપીને અપાય તેચિપ્પાદિ) અને પારિછેદ્ય (પરીક્ષા કરીને અપાય તે–સોનું, ઝવેરાત, વસ્ત્રાદિ), એ ચાર પ્રકારનાં તથા તેના અવાક્તર ભેદે રૂપ અનેક પ્રકારનાં દ્રવ્યો( વસ્તુઓ)ને કેઈ કાળે, કઈ સ્થલે કે કોઈ પ્રસંગે (ક્રમથી એટલે) અછત વગેરે કારણથી (ઉત્કર્ષ એટલે) ભાવ વધી ગયે હય, તે વધેલા ભાવથી ( લાંચ રૂશ્વત વગેરે દ્વારા) વધારે ભાવ લે નહિ, અછત વગેરે કારણે ભાવ વધી જવાથી સોપારી આદિ વસ્તુઓમાં બમણે વગેરે નફે (લાભ) ઘતે હોય, ત્યારે પણ તે શુદ્ધ આશયથી લે, એવું ન વિચારવું કે–વસ્તુઓની અછત થઈ તે સારું થયું.” વળી કેઈની ખેવાએલી ચીજ પણ, “અમુકની છે” એમ જાણવા છતાં લેવી નહિ.”
વ્યાજ વગેરેમાં કે ખરીદ-વેચાણમાં દેશ-કાળને ઉચિત જ નફો લે, સજન નિંદા
૧૦૪. એ વચન કેઈ દુષ્કાળાદિ આપત્તિના પ્રસંગે અથવા “બાર વર્ષે બમણું’ એ અર્થમાં સંભવે છે. સામાન્ય પ્રસંગે તેટલું લેવાથી કરતા' વધે. તેથી સજજનોમાં શોભા હણ ચિત સમજીને કોંસનું લખાણ કરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org