SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ [ ±૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૫૯ તેઓની સેવા કરાવવી, પાતાની પુત્રીએ વિગેરેને સાધ્વીઓની પાસે રાખવાં અને દીક્ષા લેવા ઇચ્છે તેા સાધ્વીઓને આપવાં ( દીક્ષા અપાવવી ) વગેરે. વળી સાધ્વી પાતાને યાગ્ય કા વિસરી જાયતે। સંભારી આપવું, ઉન્માર્ગે જવાનાં સભવ જણાય તેા તે માથી રાવાં, એક વાર ભૂલ કરે તા શિખામણ આપી ફરી નહિ કરવા સમજાવવું, વારંવાર ભૂલ કરે તા ( હૃદયમાં પૂજ્યભાવપૂર્વક ) કઢાર વચનાથી ૪પ¥ા પણ આપવા અને સયમને ઉચિત વસ્તુએ આપી તેમની સેવા પણ કરવી વગેરે સાધ્વીની વિશેષ રક્ષા કરવી. એમ પાંચમા સાધ્વી ક્ષેત્રમાં ગૃહસ્થે પેાતાના ધનનું વાવેતર કરવુ જોઇએ. ૬. શ્રાવક-યારે સામિકપણાના યાગે સાધમિકના સમાગમ માત્રથી પણ મહાન પુણ્ય ચાય છે, ત્યારે સાર્ધામકતાને અનુરૂપ તેઓની સેવાને અંગે તેા કહેવું જ શું? અશ્રુત ઘા જ લાભ થાય છે. તેઓની ભક્તિ કરવાના ઉદ્દેશથી પાતાનાં પુત્ર, પુત્રી વિગેરેના જન્મદિન લગ્ન વગેરે પ્રસ’ગામાં પેાતાના ઘેર તેઓને નિમ ંત્રવા, ઉત્તમ જાતિનાં ભોજન-ત ખેાલ-મ-આભરણું વગેરે આપવું; સંકટ આવે તે પોતાનુ ધન ખર્ચીને પણ તેએાનાં સંકટ ટાળવાં; અંતરાયક ના ઉદ્દેશ્યથી નિર્ધન થયેલાને પાતાનુ ધન આપીને પુનઃ ધનવાન બનાવવા; સીટ્ઠાતા ( શ્રદ્ધામંદ થયા ) હાય તેને તે ત ાગ્ય ઉપાયા કરીને ધર્માંમાં સ્થિર કરવા; શ્રદ્ધાળુ છતાં પ્રમાદ કરનારાઓને કરવા ચાગ્ય કાર્યાં સંભારી આપવાં-પ્રમાદથી બચાવવા, તથા ધર્માંકા માં પ્રેરણા કરવી; એક વખત સભારી આપવાથી કે પ્રેરણાથી પ્રમાદ ન છેાડે તેા ( ક ંટાળા લાવ્યા વિના પૂજ્યભાવે ) વારવાર પ્રેરણા કરવી તથા વાચના-પૃચ્છના-પરાવત ના-અનુપ્રેક્ષા કે ધ કથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાય-ક બ્યમાં જેએ જેમાં ચેાગ્ય હાય તેને તેમાં જોડવા, તથા વિશેષ ધર્મો માટે સ`સાધારણ પૌષધશાળા ( ઉપાશ્રય ) વિગેરે કરાવવાં; ઇત્યાદિ કરવાથી શ્રાવકરૂપ છઠ્ઠા ક્ષેત્રમાં ગૃહસ્થને પેાતાના ધનનું વાવેતર થાય છે. ૭. શ્રાવિકા-શ્રાવિકારૂપી સાતમા ક્ષેત્રમાં પણ શ્રાવક ક્ષેત્રની જેમ ન્યૂનતા વિના પાતાના ધનનુ વાવેતર કરવું, અર્થાત શીલ-સ ંતાષવાળી, જ્ઞાન-દન-ચારિત્રવતી તથા શ્રીજિનશાસનમાં અનુરાગવાળી સધવા કે વિધવા સ` શ્રાવિકાઓ પ્રતિ પણ શ્રાવકની જેમ ' સાધર્મિકપણાથી હૃદયમાં માન રાખવું, અને સેવા-ભક્તિ કરવી. પ્રશ્ન-લૌકિક લેાકેાત્તર શાસ્ત્રાના કથનથી તથા અનુભવથી પણ ઘણા દોષાના પાત્ર તરીકે પ્રસિદ્ધ સ્ત્રીઓને શીયલ કેવી રીતિએ હાય અને જ્ઞાનાદિ રત્નાનું પાત્ર પણ સ્ત્રીઓ કેમ હાઇ શકે? વસ્તુતઃ સ્ત્રીઓ, ભૂમિ વિનાની ઝેરની ક ંદલી ( મૂળીયાં ) સમાન, વાદળ વગરના વિજળીના અગ્નિ જેવી, નામ વિનાના વ્યાધિરૂપ, અકારણ મૃત્યુ સમાન, ગુફા વિનાની વાઘણા, પ્રત્યક્ષ રાક્ષસી અને અસત્ય-સાહસ-સ્વજનાના સ્નેહના બાત-સંતાપમાં હેતુ તથા અવિવેકનું મહા કારણ છે, તેથી દૂરથી જ વવા યાગ્ય છે, એવી સ્ત્રીઓમાં દાન, સન્માન કે વાત્સલ્ય કરવું ચુક્તિયુક્ત કેમ ગણાય ? ઉત્તર——તમે કહ્યું તેમ સ્ત્રીઓમાં દોષ બહુ જ હાય છે, એવા એકાન્ત નથી. પુરૂષામાં પણ તમારી હકીકત સમાન છે, કારણૢ કે-પુરુષા પણ ક્રૂર આશયવાળા ઘણા દોષાવાળાનાસ્તિકા—કૃતના—સ્વામીને દ્રોહ કરનારા અને દેવ-ગુરુઓને પણ ઠગનારા હ્રાય છે, આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy