________________
૨૪ ક્રૂડ ઉભું કરી શકાય, પણ તે મ્હાને દેવદ્રવ્યની સ્થાપિત આવકને ધક્કો પહેાંચાડી શકાય નહિ. (૨) તિથિ આરાધનામાં ઉયતિથિને એળવવી જોઈએ નહિ.
આ અને એવા જ બીજા અનેક જીવન પયેાગી ખૂલાસાઓ આપણને આ ગ્રંથમાંથી સચાટ મળી રહે છે. જેવા કે
(ક) સામાયિકમાં ઇરિયાવહી કરવી જોઈએ;
(ખ) કરેમિભતે ત્રણ નહિ પણ એક જ ઉચ્ચરવી જાઈ એ; (ગ) પ` સિવાય અપવે પણ પાષધ કરવાને નિષેધ નથી;
(ઘ) પૈાષધમાં શ્રાવક પેાતાને માટે કરેલા આહારના પણ ઉપયોગ કરી શકે છે; (૩) સ્ત્રીથી પણ શુદ્ધિપૂર્વક ભગવાનની પૂજા કરી શકાય;
(ચ) સ્ત્રી દીક્ષા પણ લઈ શકે છે અને મેક્ષમાં પણ જઇ શકે છે; (૭) સ્ત્રીને ઋતુધર્મ આવે છે અને તે તેણીએ પાળવા જોઈએ; (જ) પ્રતિક્રમણમાં ચેાથી સ્તુતિ (દેવ-દેવીની) ખેલવી જોઈએ; (ઝ) પખ્ખી ચાદશની અને સંવત્સરી ચાથની જ થાય; ઇત્યાદિ. મૂલ મથતું પ્રકાશન
આ મૂલ ગ્રંથનું પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ તરફથી એ વિભાગેામાં કરવામાં આવેલું છે. તેમાંના પહેલા વિભાગ વિ. સં. ૧૯૭૧ માં પ્રસિદ્ધ થયા છે અને ખીજે વિભાગ વિ. સ, ૧૯૭૪ માં બહાર પડયો છે. તેનુ સ'શેાધન તે સમયના પન્યાસ શ્રી આનંદસાગરજી, કે જેએ પછીથી આચાય શ્રી સાગરાનન્દસૂરિજી થયા હતા, તેઓએ કરેલ છે. મજકુર સમ્પાદનમાં તેએના તરફથી પ્રસ્તાવના તથા વિષયાનુક્રમ વિગેરે પણ આપવામાં આવેલુ છે.
ગુર કવિ તરીકે ગ્રંથકારશ્રીની અન્ય કૃતિઓ
<
અઢારમી શતાબ્દિના ગુર કવિ તરીકેની પ્રસિદ્ધિ પણ આપણા ગ્રંથકાર મહાત્માની ઉચ્ચ કક્ષાની હતી, જૈન ગુર્જર કવિઓ-ભા. ૨ ’માં ‘નવિચાર’ એટલે ‘ સાત નયના રાસ,’ જેનું ગ્રંથપ્રમાણુ ૨૪૦ છે, તે તેમણે વિ. સં. ૧૭૨૮ આસપાસ બનાવ્યાનું લખે છે. • સુમતિ કુમતિ (જીનપ્રતિમા) સ્તવન, પણ એજ અરસામાં તેમણે રચેલું છે. તેમની ભગવતી રાસ યાને સજ્ઝાય સંગ્રહપાથી’ વિ. સં. ૧૭૪૩ માં લખાયેલી છે. તેઓશ્રીની ચાવીશી અને આઠ મદની સજ્ઝાય વિગેરે કૃતિઓ તેા, આજે પણ ગાનાર અને સાંભળનાર સૈાનાં દીલ હરી લે તેવી રસિક અને ભકૃત્યાદિ ભાવાથી પરિપૂર્ણ છે. સમાન નામધારી અન્ય કવિ
ગ્રંથકારશ્રીના સમકાલે જ બીજા પણ ‘માનવિજયજી' નામના ત્રણ કવિએ વિદ્યમાન હતા. તેમાંના બે તા તપાગચ્છીય જ હતા અને એક ખરતરગચ્છીય હતા. આ ઉપરાન્ત એક માનમુનિ નામના પણ સાધુ હતા. (જુએ જૈન ગુર્જર કવિઓ-ભા. ૨ ). તેમણે અનુક્રમે શ્રી શ્રીપાલરાસ, વિક્રમાદિત્ય ચરિત્રરાસ, પાંડવ ચરિત્રરાસ, આદિની રચનાએ કર્યાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org