________________
૩
કરતું નથી. તેનું ધ્યેય આગમ, પચાંગી અને તદનુસારી પૂર્વાચાર્યાંની શાસ્ત્રવાણીથી સિદ્ધ થતી સુવિશુદ્ધ સામાચારી કિવા પરરંપરા માર્ગનું પ્રતિપાદન કરવાનું છે. કપડું સીવનારા એક કારીગર દરજીને જેમ કપડું' કાપ્યા વિના સીવી શકાતું નથી, તેમ ગ્રંથકાર મહારાજા, આગ્રંથમાં, કચાંક શકા-સમાધાન કરતા, તે કયાંક ચર્ચા કરતા, કાંક સત્યપક્ષનુ' સ્થાપન કરતા, તેા કયાંક પરવાદિઓની અપ્રમાણિક માન્યતાઓનુ` ખ'ડન કરતા સારી રીતિએ જોવાય છે. આ પ્રમાણે યાવત્ પરમ આપ્તપુરૂષોની વચનમર્યાદામાં રહેલ. તેઓશ્રીનુ વિષયનિરૂપણુ અસ્ખલિત પ્રવાહસ્વરૂપે વહેતુ રહી પેાતાના ધ્યેયસાગરમાં વિલીન થઈ જાય છે. ગ્રંથકારશ્રીને આધ
આ ગ્રંથનું અવલેાકન કરતાં એ સહજમાં માલુમ પડી જાય છે કે—ગ્રંથકાર મહારાજાના મેધ ઘણા વિશાળ હતા. વ્યાકરણ, તર્ક, ન્યાય, સાહિત્ય, પ્રકરણ આદિ દરેક વિષયના તલસ્પશી એધિ ઉપરાન્ત તેમના ઊડા દાનિક જ્ઞાનને આ ગ્રંથમાં ધેાધ વહી રહ્યો છે, એમ કહીએ તેા તે જરાયે ખાટું નથી. ગ્રંથકાર મહારાજે, એકલે હાથે આ એક જ ગ્રંથમાં શ્રી આચારાંગ આદિ અંગસૂત્ર, ઉવવાઈ રાયપસેણી આદિ ઉપાંગસૂત્રા, નિશીથબૃહત્કલ્પાદિ છેદસૂત્રા, પયન્નાસૂત્રેા, આવશ્યકાદિ મૂલસૂત્રો તથા નદ્યાદિ સૂત્ર, ઉપરાન્ત શ્રી ધર્માંબિન્દુ, ષોડશક, અષ્ટકજી, ચોગદૃષ્ટિસમુચ્ચય, યાગબિન્દુ, પંચાશકજી, ઉપદેશપદ, લલિતવિસ્તરા, પ`ચવસ્તુ, યેાગશાસ્ત્ર, વીતરાગસ્તે ત્ર, ધ રત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનનૃત્ય આદિ પૂર્વાચાર્યાના અનેક મનનીય ગ્રંથાને અને નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ ટીકા, અવસૂરિ આદિ મોટા ભાગના શાસ્ત્રસમુદ્રને નિષ્કર્ષી આપેલા છે. મ થયેલી
પૂ. પૂધર શ્રી ઉમાસ્વાતિ મહારાજે ‘ શ્રાવકધમ પ્રકરણ ' લખેલુ છે, એ સિવાય સાધુધમ ઉપરનાં પણ જૂદાં જૂદાં પ્રકરણા લખાયેલાં ઘણાં માલુમ પડે છે. પરંતુ ગૃહસ્થધમ અને સાધુધ-ઉભયનું એક કડીબદ્ધ અથથી ઇતિ સુધી નિરૂપણ કરવાની પહેલ, આપણે ભૂલતા ન હાઈ એ તે પ્રાચીન ચાકીની મહત્તરાસ્તુ પૂ. આચાય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના ‘ધ બિન્દુ’ ગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે. તે પછી શાન્તિસૂરિજી મહારાજનુ
4
ધર્મ રત્નપ્રકરણ ’ અને પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજી મહારાજનુ· · ચાગશાસ્ત્ર’ આવે છે. સામાન્યતઃ જોતાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં એ જ મહાપુરૂષાની શૈલિ અપનાવેલી જણાય છે. તેઓશ્રીના ભાષા ઉપરના કામૂ ખરેખર દીલચશ્પ છે. મા દન
વત્તમાનમાં દેવદ્રવ્ય,’· તિથિઆરાધન ' આદિ જે વિવાદાસ્પદ પ્રશ્નોથી શ્રીસંઘનુ માનસ ડા'લાતું દેખાય છે, તેને સ્થિર અને સ્વચ્છ રાખવા માટેનું સત્તાવાર માદન આ ગ્રંથમાંથી પણ વાંચકેાને નિઃસ ંદેહ મળી રહે છે.
C
(૧) આરતી, પૂજા, સુપન અને ઉપધાનની માળ વિગેરે ખેલીઓની ઉપજ દેવદ્રવ્ય છે. ખેલનારની ઈચ્છાનુસાર તે ગમે તે ખાતે લઈ જઈ શકાય નહિ, · દેવદ્રવ્ય ’ સ્કુલા, કૉલેજો, ધ્રુવાખાનામાં કે મધ્યમ વર્ગને મદદ આપવામાં વાપરી શકાય નહિ, તેને માટે જૂતુ સાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org