________________
C
'
[ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૯ पोसहोववासे चउविहे पन्नत्ते तंजहा- आहार पोसहे, सरीरसक्कारपोसहे, बंभचेरपोस हे अव्वावाરોસદે ત્તિ | ” (સૂત્ર ૪૮ ) અર્થાત્ “ પૌષધેાપવાસ ચાર પ્રકારના કહ્યો છે, તે આ પ્રમાણે-૧. આહાર-પૌષધ, ૨. શરીરસત્કાર-પૌષધ, ૩. બ્રહ્મચર્ય-પૌષધ અને ૪. અવ્યાપાર-પૌષધ, ’ પૌષધ શબ્દના અર્થ-અહીં ધર્મના અધિકાર હાવાથી ધર્મની • પુષ્ટિને કરે તે પૌષધ, વ્યાકરણના નિયમ પ્રમાણે આ ‘ પૌષધ ’ એ જ ‘પૌષધવ્રત' અને એને જ ૮ પૌષધેાપવાસ ’ પણ કહેવાય છે. આવશ્યકસૂત્રની ટીકામાં કહ્યુ છે કે-જેને શબ્દાર્થ આગળ કહેવાઈ ગયા છે તે પૌષધ, કે જે અષ્ટમી આદિ પર્વદિવસે અવશ્ય કરવા ચાગ્ય એક વ્રત છે, તેની સાથે ( આત્માનું) ઉપવસન—અવસ્થાન અર્થાત્ વસવુ–રહેવું તે જ - પૌષધ+ઉપવસન-ઉપવાસ–પૌષધાપવાસ. ’ અથવા ખીજી રીતિએ · પૌષધ એટલે અષ્ટમી વગેરે પ દિવસમાં' ‘ જેના ગુણા દોષોથી ઢંકાઈ ગયા છે તેવા આત્માએ ' આહાર વગેરેના ત્યાગ કરવારૂપ ગુણ્ણાની ‘ઉપ ’ એટલે સાથે વાસ' કરવા એટલે રહેવુ, તે પૌષધ+ઉપવાસ-પૌષધપવાસ. તાત્પર્યં કે- પ દિવસેામાં
(નિરારંભી ) આત્માના ગુણ્ણાની સાથે વાસ ' તેનું નામ પૌષધેાપવાસ. કહ્યું છે કે
66
૫૦
""
6
उपावृत्तस्य दोषेभ्यः, सम्यग् वासो गुणैः सह । ૩૫વાતઃ સ વિજ્ઞેયો, ન સરવિશોષળમ્ ॥
>
॥
( ધર્મચિન્તુ, ૩૩૦ રૂ-૨૮ ટીજા)
,,
ભાવાર્થ --“ દોષોથી ઢંકાએલા આત્માના ગુણૈાની સાથે સારી રીતિએ વાસ–રહેવુ', તે ઉપવાસ જાણુવા, માત્ર શરીરશેાષણુ કરવુ તે નહિ,
39
Jain Education International
આવી વ્યાખ્યા આવશ્યકસૂત્રની ટીકામાં પણ છે. ત્યાં કહ્યું છે કે-ધર્મના સચય કરવામાં હેતુભૂત ખનીને ધર્મને જે ‘ પૂરણ કરે-પૂરે તે પ` ' કહેવાય. ધને પૂરવામાં અષ્ટમી વગેરે તિથિએ કારણભૂત છે તેથી તેને પર્વાં કહ્યાં છે અને અહા તે પતિથિઓને જ ધર્મપુષ્ટિનુ કારણુ માની રૂઢિથી પૌષધ કહેલા છે.
:
આ પવરૂપ પૌષધદિવસેામાં આત્માએ ગુણામાં ‘ ઉપવસન ’ કરવુ... ( ગુણાની સાથે વસવુ’) તે જ ‘ પૌષધાપવાસ ’ છે, અર્થાત્ વિશિષ્ટ નિયમેા ગ્રહણ કરવારૂપ એક વ્રત, તેનું નામ · પૌષધાપવાસ ’ છે. જો કે આ અર્થ માત્ર શબ્દની સિદ્ધિ કરવા પૂરતે જ છે. વ્યવહારમાં તે પૌષધાપવાસના અથ · આહાર વગેરે ચાર પ્રકારનાં કર્મબંધનાં કારણેાના ત્યાગ કરવા ' એવા કહ્યો છે, કારણ કે–સમવાયાંગસૂત્રની ટીકામાં પૂર્વ શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે પણ તે પ્રમાણે અથ કરી છે. હવે તેના પ્રકારો કહે છે.
For Private & Personal Use Only
પૌષધના ૧-આહારત્યાગ, ૨-શરીરસત્કારના ત્યાગ, ૩-બ્રહ્મચર્ય અને ૪૩વ્યાપારના ત્યાગ-એમ ચાર પ્રકાર છે. તે પ્રત્યેકના દેશથી અને સથી એમ ખમ્બે પ્રકાશ હેવાથી પૌષધના કુલ આઠ પ્રકારે થાય છે. તેમાં ૧-આારત્યાગમાં; ( તિવિહાર ઉપવાસ, ) અમુક વિગઈ ને ત્યાગ, કે સવે` વિગઈ એના ત્યાગ, આય'ખિલ, અથવા તા એક કે એ વખતથી વધારે જમવું નહિ એવા કોઈ નિયમ, તેને દેશથી આહારત્યાગ-પૌષધ કહ્યો અને ચારેય પ્રકારના
www.jainelibrary.cug