________________
[ ૦ સ૰ ભા૦ ૧–વિ૦ ર્ગા૦ ૩૭ અહીં· સામાયિક કરવાના સમયે આત્માને પાપયુક્ત જે પૂર્વ પર્યાય તેનેા ત્યાગ અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નમય આત્માના નવા પર્યાય તેની ઉત્પત્તિ થતી હાવાથી, તે · પૂ પર્યાયી આત્માને તજી છું' એમ કહી શકાય છે: કારણ કે-પર્યાયા એટલે ક્રમશઃ પ્રગટ થતી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ અને પર્યાયી એટલે તે અવસ્થાઓને આધાર આત્મા; એ પર્યાય અને પર્યાયી અને અપેક્ષાએ અભિન્ન હોવાથી · મારા આત્માને હું તજી છું” કે · હુ' નવા ઉત્પન્ન થયા ' એમ કહેવુ, તે અસત્યરૂપ નથી.
"
6
૩૪૪
- આચારાંગસૂત્રમાં કહ્યું છે કે- આવા લહુ સામા અં' અર્થાત્~~‘ આત્મા એ જ સામાયિક છે.' તાત્પ કે–જેમ સામાયિક એ આત્માના એક પર્યાય છે અને પેાતાના એ પર્યાયથી આત્મા થ'ચિત્ અભિન્ન છે એમ માની ત્યાં આત્માને સામાયિકરૂપ કહ્યો છે, તેમ અહી. પણ અપેક્ષાએ પર્યાયના અભેદ માનીને હું મારા તે આત્માને વાસિરાવું છું' એમ કહ્યું છે. તેમાં તાત્પય એ છે કે-હુ· મારા પૂર્વના તે પાપી પર્યાયને વાસિરાવું છું.
:
,
આ સામાયિકસૂત્રથી ત્રણ કાળવિષયક પાપવ્યાપારનું પચ્ચક્ખાણુ કેવી રીતિએ થાય છે ? તે બતાવે છે કે-‘ તેમ મંત્તે ! સામર્થ્ય ' પાઠથી વત્તમાનકાલીન પાપવ્યાપારાના, ‘પદ્મલામિ’ પાઠથી ભવિષ્યકાળના પાપવ્યાપારના અને ‘તત્ત્વ મંત્તે ! હિન્નમામિ ’વગેરે પાઠથી ભૂતકાળમાં કરેલાં પાપવ્યાપારાને—એમ ત્રણેય કાળના પાપવ્યાપારેશના ત્યાગ થાય છે. કહ્યુ છે કેઅક્ષ્ય નિન્દ્ામિ-પટ્ટુપનું સંવનેમિ-અળાય પચવામિ, કૃત્તિ” અર્થાત્ “ ભૂતકાલીનને નિંદુ છું, વમાનકાળનાં રાકુ છું અને ભવિષ્યકાળનાં તજી છું. ”
"
પણ
અહી. જો કે સામાયિકસૂત્રમાં કાળનુ નિયમન સામાન્યરૂપે છે. ‘ અમુક કાળ સુધી ' એમ સ્પષ્ટ જણાવ્યું નથી, તે પણુ એ સામાન્ય વચન બે ઘડીની વિવક્ષારૂપ હોવાથી અને વૃદ્ધપર પરા બે ઘડીની હાવાથી, સામાયિકના એછામાં આ પણ એક મુત્ત( ૪૮ મીનીટ )ના કાળ સમજવે; આ માટે 'ટ્વિત્તાસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે- જ્ઞાવ નિયમ પન્નુવાસમિત્તિ-જ્ઞવિ सामान्नवयणमेअं, तहावि जहन्नओवि अंतोमुद्दत्तं नियमेण ठायव्वं, परओऽवि ( जहा ) समाहिए ઢાયન્વમિત્તિ ” અર્થાત્ જાવ નિયમ પન્નુવાસામિ' પાઠ જો કે સામાન્ય વચનરૂપ છે, તે પણ ઓછામાં ઓછુ આતમુહૂત્ત? નિશ્ચયથી સામાયિકમાં રહેવું, તે પછી પણ ચિત્તની સમાધિ રહે ત્યાં સુધી સામાયિકમાં વધારે રહેવુ.
"
એ રીતિએ પેાતાના સ્થાનથી સામાયિક લઈને આવેલા શ્રાવક ગુરુની સમક્ષ પુન: સામાચિક ઉચ્ચરીને ઇરિયાવહી પ્રતિક્રમણÝ કરે, તે પછી · ગમણાગમણે આલાઈ ને યથાક્રમ શ્રી
૪૧. અહીં જધન્યથી અંતમ્'કૂત્ત કાળ કહ્યો છે, તે! પણ અર્થપત્તિએ એ ઘડી કાળ સમજવા. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજીકૃત સખાધપ્રકરણની ગાથાથી એ ધડીનેા કાળ સ્પષ્ટ કહ્યો છે. જુએ આનું પૃ. ૨૪૬.
૪૨. તપાગચ્છની સામાચારી પ્રમાણે પ્રથમ ઈરિ॰ પ્રતિક્રમી પછી સામાયિક લેવાય છે, તેનું સમર્થન પૂ. ઉપાધ્યાય શ્રીધ’સાગરજીકૃત ‘ઇરિયાપથિકી ત્રિંશિકા ' વગેરે પ્રકરણામાં અનેક યુક્તિથી કરેલું છે તે ત્યાંથી જોઈ લેવું.
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.crg