________________
પ્ર૦ ૨-સામાયિક વ્રત
૨૪૫
આચાર્ય ભગવંત વગેરે સર્વે મુનિવર્યાને વન્દન કરે અને ફરી′ક પણ ગુરુને વન્દન કરીને પડિલેહણ કરેલા આસને ( કટાસણું ) બેસીને ધમ શ્રવણ કરે, નવું લણે કે ધમ સંબંધી પ્રશ્નો કરે. એ પ્રમાણે શ્રીજિનમંદિરે સભામ’ડપમાં કે જ્યાં સામાયિક કરે ત્યાં પણ આ વિધિ સમજવા, જ્યારે પૌષધશાળામાં કે પેાતાના ઘેર સામાયિક લઈને ત્યાં જ રહે ત્યારે અન્યત્ર જવાનુ હાય નહિ; એ પ્રમાણે સામાન્યશ્રાવકના સામાયિકના વિધિ કહ્યો.
ખીજા પ્રકારના રાજા ( મંત્રી, નગરશેઠ ) વગેરે ઋદ્ધિવ'ત શ્રાવકના તા વિધિ એવા છે કે– રાજા હાય તેા હાથી વગેરે ઉત્તમ વાહન ઉપર, છત્ર-ચામરાદિ રાજ્યનાં ચિલ્ડ્રના અલંકારોથી સુશાલિત, ( હાથી, ઘેાડા, રથ અને પાયદળ એ ) ચતુર’ગ સેનાયુક્ત, ભેરી વગેરે ઉત્તમ વાજીંત્રાના નાદથી આકાશને પણ ગજાવતા, દાન લેનારાઓના હૅના અને બંદીજનાની ખિરુદાવલીના-પ્રશંસાના કોલાહલથી આકાશ પણ ગાજી ઉઠે-એ પ્રમાણે યાચકોને પુષ્કળ દાન દેતા, અનેક સામન્ત રાજા તેમ જ માંડલિક રાજાએ સ્પર્ધાપૂર્વક જેનાં દર્શન કરે એવા આડંબરપૂર્વક, વળી આ મહાન ધર્માત્મા છે’ એવી શ્રદ્ધાપૂર્વક પેાતાના હાથની આંગળીથી પ્રજાજના એકખીજાઓને તેને આળખાવતા હાય, અમે પણ કચારે આવી રીતિએ ધમ કરીએ-એમ તેને જોઈ ને લેક ધર્મના મનારથા કરતા હાય તથા હાથ જોડીને પ્રણામ કરતા અને અક્ષતાદિથી વધાવતા તેઓના પ્રણામાથી પોતે પણુ (ધર્મની) અનુમેાદના કરતા, સામાન્ય મનુષ્યેાદ્વારા ઃ અહા ! આ ધર્મને ધન્ય છે કે જેની આવા મહાન આત્માએ પણ સેવા કરે છે. '–એ મુજબ ધમની પ્રશસા કરાવતા, ઈત્યાદિ માટા ઠાઠથી પેાતાના સ્થાનેથી સામાયિક કર્યા વિના જ શ્રીજિનમંદિરે ( સભામંડપમાં ) સાધુમહારાજ હોય ત્યાં જાય, ત્યાં છત્ર, ચામર, પગરખાં, મુગટ અને ખડૂંગ –એ રાજ્યચિહ્નાને તજે; આવશ્યકચૂર્ણિ માં તા કહ્યું છે કે “મડદું ન અવળેદ, ૪૩નિગામમુદ્દે પુખ્તવેજપાવામાદ્વિ ચેત્તિત્તિ।” અર્થાત્ “કુંડલેા, પેાતાના નામવાળી મુદ્રા વીટી, કલગી, હાર વગેરે પુષ્પા, તસ્મૈલ અને પ્રાવરણુ–ઉત્તરીય વસ્ત્ર; એ વગેરેને ત્યાગ કરે, પણ મુકુટને ઉતારે નહિ. ” એ પ્રમાણે વિનય કરીને શ્રીજિનમંદિર આવ્યા હાય તા પ્રથમ શ્રીજિનપૂજા કરે અને સાધુના સ્થાને આવ્યેા હાય તેા સાધુઓને વન્દન કરે. અહીં એમ સમજવું કે-રાજા વગેરે ઋદ્ધિમંત પાતાના ઘેરથી સામાયિક લઈ ને તે તે સ્થાને જાય, તા ઉપર જણાવ્યું તેમ હાથી, ઘેાડા વગેરે અધિકરણરૂપ (પાપના કારણભૂત ) હાવાથી સામાયિકમાં તેમ કરવું ક૨ે નહિ, તેથી ઉચિત આડંબરથી જઈ શકાય નહિ, વળી સામાયિકવાળાએ પગે ચાલીને જ જવાનું હાય, તેથી રાજા (વગેરે) પગે ચાલીને જાય તે અનુચિત પણ ગણાય, આથી જ ઉપર કહ્યું તેમ આડંબરપૂર્વક જાય અને ત્યાં ગયા પછી જ સામાયિક કરે. હવે તે ઉપાશ્રયે પહેાંચે ત્યારે ત્યાં રહેલા સાધુ વગેરેએ શું કરવું જોઈએ ? તે કહે છે કે–જો આવનાર રાજા વગેરે શ્રાવક પરિણત ( શ્રાવકપણાને પામેલા-સાધુના આચારના જાણુ) હાય તેા કાઇ સાધુએ ‘ અભ્યુત્થાન કરવું ( ઉભા થવું ) ’ વગેરે સત્કાર કરવા જોઈ એ નહિ, પરન્તુ જો તે યથાભદ્રક એટલે પહેલા ગુણુસ્થાનકે વતા, સાધુના આચારેથી અજાણ અને અભાવિત–સરલપરિણામી હાય, તેા · સાધુએ અવિનયી નથી
૪૩. ′ ક્રીથી વન્દન કરવામાં ' એ આશય જણાય છે કે–એ રીતિએ સ` ઉચિત કર્યાં પછી ધ શ્રવણુ કરે, એટલે કેવ્યાખ્યાન વગેરે સાંભળે તેની શરુઆતમાં પુનઃ શ્રુતના વિનય માટે વન્દન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org