SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ [‰o સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૩૭ સત્કાર કરે છે' એમ સમજાવવા માટે, તેના આવતાં પહેલાં જ સાધુએ આસન છોડી દે અને આચાર્યાદિ મુખ્ય હાય તે પણ તેના આવ્યા પહેલાં જ પેાતાના આસને જ ઉભા રહે.૪૪ તે તેમ ન કરે અને બેઠા જ રહે, તે આવનારને ‘ સાધુએ અવિનયી ’ છે એમ સમજાય અને આવ્યા પછીથી તેના દેખતાં ઉભા થાય તે આવનારના વિનય કર્યો ગણાય, કે જે ઉચિત નથી; કારણ કે સાધુઓને ગૃહસ્થના બાહ્યપ્રતિપત્તિરૂપ વિનય કરવાને નિષેધ છે.૪૫ ( કારણ કે—ગૃહસ્થમાં તે માનને પચાવવાની શક્તિ ન હાવાથી પ્રાયઃ તેનામાં અભિમાન વધવાથી તે ગુરુના વિનયને ગુમાવી એસે, એ કારણે સાધુએ ગૃહસ્થના વિનય ન કરવા તે વ્યાજબી છે. ) એમ બન્ને રીતિએ અનુચિત હાવાથી આવનાર રાજા વગેરે જો સાધુના આચારથી અજાણુ હાય, તે ઉપર કહ્યા પ્રમાણે સાધુએ ઔચિત્ય સાચવે. પછી ત્યાં આવેલા તે રાજા વગેરે ( પૂર્વ જણાવ્યા પ્રમાણે) સામાયિક કરે. સામાયિકથી કર્મોની ઘણી નિર્જરા અને ખીજા પણ ઘણાં ફળેા મળે છે. કહ્યું છે કે 64 दिवसे दिवसे लक्खं, देइ सुवण्णस्स खंडियं एगो । असे पुण सामइअं करेइ न पहुप्पए तस्स ॥ Jain Education International 77 27 “ સામાાં ધુળતો, સમમાયં સાયબો ગ વણિયદુવં । બાપ પુરતુ ધર, ત્તિગમિત્તારૂં વહિારૂં । ૨ ।। “ વાળવોરીબો, જવા મુળÊ સઘન વળવીત । નવસયવળવીસાણ, સતિદ્દા બ્રહમાન પરિસ | ર્ ॥” ( સંવોધ પ્ર॰, શ્રા૬૦-૪૦ °°° થી ૧ ) ભાવાથ – એક મનુષ્ય દરરોજ લાખ ખાંડી સેાનાનું દાન કરે અને ખીજે એક સામાયિક કરે, તેા પણુ દાન દેનાશ સામાયિક કરનારને પહેાંચે નહિ.૪૬ (૧) એ ઘડીનું સમપરિણામરૂપ સામાયિક કરતા શ્રાવક આટલા ( આગળ કહે છે તેટલાં) પલ્યેાપમનું દેવનું આયુષ્ય માંધે. ( અહી' આ ગાથાથી પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સામાયિકના બે ઘડીના કાળ સ્પષ્ટ ૪૪. આમ કરવાનું કારણ એ છે કે-તે અભાવિત હાવાથી, તેને સાધુએ તરફ અને સાધુના આચારા તરફ્ બહુમાન પ્રગટાવી ધમ પ્રત્યે સદ્ભાવ પેદા કરાવવા છે, આાિમિકને ધ માં આગળ વધારવા માટે એવા તેા અનેક ઉપાયેા કરવા ઉચિત છે; ‘ એક આત્માને ધમ માર્ગે જોડી મોક્ષને મુસાર બનાવવા તે એક ઉત્તમ અને મહત્ કાય છે ' એ સમજ્યા પછી જ આ બધું યથાય -કરણીયરૂપે સમજાય તેવુ છે. ૪૫. દશવૈકાલિક અ૦ ૩ ની ગા॰ હું માં નિદ્દિો તૈયાર્થિં ' વગેરે અનાચરણીય ગણાવ્યાં છે, પણ તેના અર્થ એ નથી કે-ગૃહસ્થાના અનાદર કરવા. ક્રિયાનુષ્ઠાન વગેરે નહિ આવવાના યેગે કે ખાદ્ય ક્રિયાની રૂચિના અભાવે, ક્રિયા નહિ કરતા શ્રાવકને તિરસ્કાર કરવો કે સ તા પ્રત્યે સદ્ભાવને બદલે અસદ્ભાવ થાય તેવુ તેની સાથે વર્તન રાખવુ તે કાઈ રીતિએ ઉચિત નથી. ૪૬, દાન દેનારા નવુ પુણ્યકમ ઉપાર્જન કરે છે, જ્યારે સામાયિક કરનારા પ્રાચીન અશુભ કર્મોના નાશ કરે છે, અશુભ કર્મીને ખપાવવાં તેજ વાસ્તવિક લાભ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy