________________
૩ર
2
[ ધ૰ સ૦ ભા૦ ૧--વિ૦ ૧-ગા. ૫-૧૪ હાવાથી વિશેષણ સાથે વિશિષ્ટ એવા વિશેષ્યના ઉલ્લેખ પણ કરવા જ જોઈ એ. વિશેષ્યના ઉલ્લેખ વિના માત્ર વિશેષણના ઉલ્લેખ વસ્તુતત્ત્વને સમજાવી શકતા નથી, કારણ કે-વિશેષણથી વિશેષ્યની જ વિશિષ્ટતા જણાવવાની છે. વિશેષ્ય વિનાનું વિશેષણ શું કરે ? જેમ કે-- કાળા ઘેાડા ’ એમાં ઘેાડા વિશેષ્ય છે અને કાળા વિશેષણ છે. અહી' માત્ર · કાળા ' એ જ જણાવવાનું છે, પણ સાથે ઘેાડે ન ખાલીએ, તેા ‘ કાળા ' એટલું જ કહેવાથી સમજનાર શું સમજે ? માટે ‘ કાળા ’ એ વિશેષણની સાથે જેમ ‘ ઘેાડા ’ એ વિશેષ્યને પણ બતાવવું જ પડે છે, તેમ અહીં પણ ‘· ન્યાયાર્જિત ’ વગેરે અપ્રાપ્તઅશરૂપ વિશેષણનું જ વિધાન કરવાનું છે, છતાં તે વિશેષણા વિશેષ્યમાં જ વિધાનરૂપ હાવાથી ન્યાયાર્જિત વગેરેની સાથે · ધન ’વગેરે શબ્દોની ચેાજના આવશ્યક છે. આમ પાંત્રીશ ગુણામાં પ્રાપ્ત-અપ્રાપ્ત અશાના વિભાગ સ્વયમેવ કરવા અને એમાં અપ્રાપ્તઅંશનુ' જ વિધાન છે તથા તેટલા અંશ જ ધમ છે-એમ સમજવું. માત્ર તેમાં પ્રાપ્તઅંશનો તે અનુવાદ છે અને તે વિધાનના આધારભૂત હાવાથી તેની સાથે યાજેલા છે, એમ સ્વયમેવ સમજી લેવું.
વળી અહી' પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે-તમે તે ‘ ન્યાયાર્જિતત્વ’ આદિ અંશેમાં ધર્મ બતાવેા છે, પણ તમારી આ ધર્મની વ્યાખ્યા ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના વચનથી વિરુદ્ધ જાય છે, કારણ કે તેઓએ તેા ઉપદેશપમાં સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ—એ ત્રણ અનુષ્ઠાનો પૈકી ભાવાભ્યાસ જ માત્ર ધર્મ-અનુષ્ઠાન છે, ખાકીનાં સતતાભ્યાસ અને વિષયાભ્યાસ અનુષ્ઠાનો ધરૂપ નથી ’–એમ કહ્યું છે તે ખોટું ઠરે છે.
અહીં ગ્રંથકારશ્રી સમાધાન કરે છે કે—આ પ્રશ્નમાં કાંઈ વજુદ નથી, કારણુ કે-ઉપદેશપદનુ કથન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વગેરેને અનુસરતા આત્માના ભાવેામાં જ-અધ્યવસાયામાં જ ધર્મને માનનાશ જે નિશ્ચયનય, તેની અપેક્ષાવાળુ છે, તેથી ત્યાં સતતાભ્યાસ-વિષયાભ્યાસરૂપ અનુષ્ઠાનો ધરૂપ નથી, એમ કહ્યું છે તે સત્ય છે. અહીં તો અપુન ધક, માભિમુખ, માર્ગ પતિત, માર્ગાનુસારી આદિ જીવાના ભાવાને એટલે કે—અધ્યવસાયાને પણ ધમ માનનારા જે વ્યવહારનય, તેની અપેક્ષાએ ધર્મનું લક્ષણ કહેવાય છે, ( એટલે કે–આ તે સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વેના મિથ્યાત્વગુણુસ્થાનવતી શુભ અધ્યવસાયવાળા વિશિષ્ટ જીવાને આશ્રયી સામાન્ય ગૃહસ્થધર્મનું વર્ણન છે. ) માટે આ કથન વ્યવહારનયનુ હાવાથી તમારા પ્રશ્ન જ અસ્થાને છે. આ વાતને સ્પષ્ટ સમજાવવા માટે ઉપદેશપદને તે પાઠ બતાવતાં કહ્યું છે કે
“ બન્ને મળતિ તિવિદ્યું, સથથ-વિસય-માવલોનો નવરં धम्मंमि अणुट्ठाणं, जह्नुत्तरपहाणरूवं तु ॥ १ ॥
एयं च ण जुत्तिखमं, णिच्छयणयजोगओ जओ विसर | भावेण य परिहीणं, धम्माणुडाणमो किह णु || २ ||
',
चवहारओ उ जुज्जह, तहा तहा अपूणबंधगाईसु । इति " ( उपपद १४९-५०-५१ ) ભાવા હમેશાં માતા-પિતા પ્રત્યે વિનય વૈયાવચ્ચાદિ સતત પ્રવૃત્તિ તે સતતાભ્યાસ, માક્ષમાના નાયક શ્રીઅરિહંત ભગવાનનું વારંવાર પૂજન-દન-નમન વગેરે પ્રવૃત્તિ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org