________________
[ ધ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨૦ગા. ૨૨ ૨. ‘પરમા જ્ઞાતૃસેવન ’=પરમાર્થ ભૂત જીવાદિ તત્ત્વોના સમ્યગજ્ઞાતા (સર્વંગરંગમાં રમતા અને શુદ્ધ ધર્મના ઉપદેશક ) શ્રીઆચાર્ય ભગવત વગેરે સાધુજનેાની સેવા.
૩. ‘ વ્યાપન્નવન' ’–જૈનદર્શન પામીને પણ વસી જવાથી સાધુવેષમાં રહેવા છતાં વિરૂદ્ધ વનારા નિદ્ભવ, યથાચ્છદક, પાસસ્થેા કે કુશીલ; વગેરેના ત્યાગ—તેના સંસગને ત્યાગ. ૪. કુદૃષ્ટિવર્જન 'બૌદ્ધ વગેરે અન્યશનીએના સ'સગ થી સમક્તિમાં મલિનતા થાય, માટે તેવા અન્યધમી ઓને ત્યાગ કરવા. ( સસથી દૂર રહેવું. )
to
*
આ ચાર પ્રકારો સમકિતની સદ્ગુણાના છે. · એવા ગુણાવાળા જીવમાં સમ્યક્ત્વ છે’ એમ માની શકાય—શ્રદ્ધા થાય, માટે એ સદ્ગુણા કહેવાય છે. પ્રશ્ન-અગારમર્દ કાચાય પાતે અજન્યમિથ્યાત્વી હોવા છતાં જીવાજીવાદિ તત્ત્વાના મેધ વગેરે સદ્ગુણા તેઓમાં હતી, તેથી તે પણ સમકતી કેમ ન મનાય ? ઉત્તર−ન મનાય, કારણ કે—અહીં જે શ્રદ્ધા કહી તે તાત્ત્વિક—યથાથ હોવી જોઈ એ, અર્થાત્ મિથ્યાત્વમાહનીય કમ ના (ક્ષયાપશમ વગેરેદ્વારા ) વિલય થવાથી આત્મગુણુના પ્રાદુર્ભાવરૂપે હોવી જોઇએ, અગારમદ કાચાય વગેરે તે અભવ્ય હતા, તેથી તેના તે ગુણા વાસ્તવિક સભ્યજ્ઞાનરૂપ કે આત્મગુણરૂપ ન હતા, માત્ર દેખાવ પૂરતા જ હતા.
દ્વારની ગાથામાં ‘સદ્દધૂળ' નપું॰ લિંગ હાવા છતાં, પ્રાકૃત ભાષામાં લિંગ અનિયત હોવાથી ચાલુ ગાથામાં ( સદ્ગુણા) સ્ત્રીલિંગ રાખ્યુ છે. ૬૭ ભેદાની મૂળ દ્વાર ગાથાઓમાં તે ‘ ચાર પ્રકારનું) શ્રદ્ધાન' તે ‘ચલા, ત્રણ પ્રકારનાં લિંગે ’ તે ‘ તિ‡િ,’· દશ પ્રકારના વિનય ’ તે ‘જ્ઞવિળય,’· ત્રણ પ્રકારની શુદ્ધિ’ તે ‘તિવ્રુદ્ધિ, ’ વગેરે વ્યુત્પત્તિ કરવી.
' '
શ્રેણ
લિંગ
“ सुस्त धम्मराओं गुरुदेवाणं जहासमाहीए ।
વેચાવજ્યે નિયમો, સમ્મિિક્રપ્સ વિજ્ઞાનૢ ॥ ગ્ ॥
ભાવાર્થ-૧. ‘ શુશ્રુષા ’જેનાથી નિયમા તાત્ત્વિક–યથા ખાધ થાય, તેવાં ધર્મશાસ્ત્રોને વિનયાદિ વિધિપૂર્વક સાંભળવાની ઈચ્છા. ‘ સંગીતકળા વગેરેના જાણુ અને ચતુરાઈ ગુણવાળા (નિરોગી) યુવાનને ( સ્વસ્રી સાથે બેસીને) દૈવી ગાયન સાંભળવામાં જે તીવ્ર ઈચ્છા ( રાગ ) હાય, તેથીય ’ આ ઈચ્છા ઘણી જ હાય. કહ્યું છે કે
44
यूनो वैदग्ध्यवतः कान्तायुक्तस्य कामिनो पि दृढं ।
',
किन्नरगेयश्रवणा - दधिको धर्मश्रुतौ रागः ॥ १ ॥ , (નેવરાજ, ૨૨-૨)
Jain Education International
', (પ્ર॰ સાì૦ ૨૧)
ભાવાર્થ –“ ( નિરોગી ) ચતુરાઈવાળા, કામી અને સ્ત્રી( વગેરે )થી પરિવરેલા યુવાન પુરૂષને દૈવી ગાયન સાંભળવામાં જે રાગ હોય, તેથી પણ શુશ્રૂષા ગુણવાળાને ધમ શ્રવણના રાગ અધિક હાય. ’ ૨. ‘ધર્મરાગ ’=પહેલા શુશ્રુષા ” ગુણુ શ્રુતધર્મના રાગરૂપ હોવાથી, અહીં ધમરાગ એટલે ચારિત્રધમના રાગ ' એમ સમજવું. કના દોષથી ચારિત્રને ન પામી શકે, તે પણ ‘ જગલરૂપ મહા અટવીના પથને કાપી થાકી ગયેલા, દરિદ્ર અને ભૂખથી પીડાતા બ્રાહ્મણને ’ ધેમર
*
"
,
For Private & Personal Use Only
www.jainelibrary.org