SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-ભેગેપભેગ. અતિચારેમાં ૧૫ કર્માદાને ] ૩૦૭ મૂક–“ગમ મોનનrfઅત્ય, ચોળ્યા વાતઃ પુનઃ વરાત્રિદાપગ્ન-જવાનાનિ તમામ ૫૨ છે” મલાથ–“ભેજનને અગે એ (ઉપર કહ્યા તે) અતિચારો તજવા, અને કર્મને અંગે તે કઠોર કાર્યોને ત્યાગ કરે તેને ગોપભેગવિરમણ વ્રત કહ્યું છે, અને તેમાં પંદર કર્માદાનેરૂ૫ પંદર અતિચારો કહ્યા છે, તે પણ તજવા.” ટીકાનો ભાવાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે ભેજન આશ્રિને “સચિત્ત આહાર, સચિત્તપ્રતિબદ્ધ આહાર, સંમિશ્ર આહાર, અભિષવ આહાર તથા દુષ્પફવ આહાર એ પાંચ અતિચારેને ત્યાગ કરે એમ કહ્યું; હવે આજીવિકાને અંગે અન્ન, વસ્ત્રો આદિ ભેગ-ઉપભોગની વસ્તુઓ મેળવવા માટે જે જે વ્યાપાર કે કાર્યો કરવામાં આવે તે તે ગોપભેગનાં ( સાધનો) કારણે હોવાથી તેને પણ ઉપચારથી કાર્યરૂપે માનીને “ગોપગ” કહે છે. એમ “કમથી એટલે કર્મને આશ્રિને” અર્થાત્ “ભેગ-ઉપભેગને મેળવી આપનાર વ્યાપાર-ધંધાને આશ્રિને એવો પિગને બીજે પણ અર્થ સમજે. (અહીં પણ ભેગ અને ઉપગને અર્થ પૃ. ૧૯૬માં જણાવ્યું તે જ છે.) તેમાં આજીવિકા માટે કોટવાલપણું (ફોજદાર–પોલીસ) કે ગુપ્તિ પાલખાણું (જેલર), વગેરે સરકારી નોકરી કે જેમાં જીવેને ત્રાસ થાય તેવાં કઠોર કામ કરવાનાં હોય, તેવી આજીવિકા તજવી, અર્થાત્ તેવી નોકરી વગેરે કરવું નહિ. કઠેર કર્મના ત્યાગરૂપ આ ગોપભગવતમાં અતિચારો પાંચથી ત્રણગુણ એટલે પંદર છે. તેને જ “પંદર કર્માદાને કહ્યાં છે, તેને ત્યાગ કરવો. જીવને તત્ર-ઘણું આકરાં પાપકર્મોનું આદાન એટલે બંધ કરાવનાર હોવાથી તેને “કર્માદાને” કહ્યાં છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે -“વૃત્તોન્નાર-વિપિનાનો-માટી-સ્ફોટામિઃ વળિજા વન્ત-સાક્ષાર–શ- વિતા | પર છે ” ત્રાહિને નિચ્છને તાન વચ્છ ઘો સરશોષોડસીપત્તિ વશ ચત પરૂ છે ગુમ ! સાથે-“અંગારકમ, વનકર્મ, અનઃ(ગાડાં)કર્મ, ભાડાકર્મ અને ફેડણકર્મ એ કર્મોથી આજીવિકા મેળવવી તે “અંગારકમ' વગેરે કર્મરૂપ પાંચ અતિચારે; દાંત, લાખ, રસ, કેશ અને વિષ (ઝેર), એ વસ્તુઓને વ્યાપાર કરે તે “દંતવાણિજ્ય' આદિ વ્યાપારરૂપ પાંચ અતિચારે અને યંત્રથી (મશીનરીથી) ધંધે તે યંત્રપલણ કર્મ, અંગે પાંગાદિને છેદ વગેરે નિર્લા ૨છન કર્મ, દવ સળગાવ (આગ મૂકવી) તે દવ–અગ્નિદાન કર્મ, સરોવરાદિનાં પાણી ઉલેચી ખાલી કરવાં તે સરશોષણ કર્મ અને પાપી જીવનું પિષણ કરવું તે અસતીપેષણ કર્મ એ પાંચ સામાન્ય ધંધારૂપ પાંચ અતિચારે જાણવા. એમ પાંચ કર્મ, પાંચ વ્યાપાર અને પાંચ સામાન્ય (ધંધા) મળીને કુલ પંદર અતિચારોને (કર્માદાને) ત્યાગ કર.” ટીકાનો ભાવાર્થ—અંગારકર્મ, વિપિનકમ, અનકમ, ભાટીકમ અને ફેટકર્મ,-એ પાંચ પ્રકારનાં કાર્યો આજીવિકાને માટે કરવાં, તેને અંગારકર્મવૃત્તિ” વગેરે કર્માદાને કહ્યાં છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy