________________
ओं नमः श्रीमन्महावीरतायिने परमात्मने ।
नमः सुगृहीतनामधेयपरमपूज्याचार्यदेवेश श्रीमद्विजयसिद्धि-- मेघ - मनहर - सूरिगुरुवरेभ्यः । પૂ. મહેાપાધ્યાય શ્રીમાન્ માનવિજયજી ગણિવરકૃત સ્ત્રાપજ્ઞ ટીકાસહ
શ્રીધર્મ સંગ્રહના સવિસ્તર ગૂર્જરાનુવાદ
ટીકાનું મંગલાદિ
66
વિભાગ પહેલા
ગૃહસ્થજીવનના સામાન્ય તથા વિશેષ ધર્મ.
प्रणम्य विश्वेश्वरवीरदेवं, विश्वातिशायिप्रथितप्रभावम् । शास्त्रानुसृत्या fro धर्मसङ्ग्रहं सुखावबुद्धयै विवृणोमि लेशतः || १ ||
""
ગ્રંથકારમહર્ષિ પૂ. મહાપાધ્યાય શ્રીમાન્ માનવિજયજી ગણિવર પોતાના જ રચેલા મૂળ • ધર્મસંગ્રહ' નામના ગ્રંથની પોતે જ ટીકા રચતાં મંગલાચરણ કરે છે કે- જગતમાં પ્રસિદ્ધ છે સવથી અતિશયવાળા પ્રભાવ જેમના, એવા વિશ્વવાસી શ્રીમહાવીરદેવને ભાવપૂર્વક ત્રિકરણ–ચાગે પ્રણામ કરીને ખલ જીવાને સુખપૂર્વક એધ થાય-એ આશયથી ‘ ધ સંગ્રહ ' નામના ગ્રંથનું શાસ્ત્રાનુસાર કાંઇક માત્ર વિવરણ કરીશ.
"
મૂલનું મંગલાદિ :
હવે ગ્રંથકાર ગ્રન્થના પ્રારભ કરતાં પહેલાં એ શ્લોક દ્વારા મંગલ કરવાપૂર્વક શ્રોતાવગની પ્રવૃત્તિ માટે પોતાના અભિપ્રાયને પ્રગટ કરે છે—અભિધેય આદિને કહે છે.
मूळ - " प्रणम्य प्रणताशेष- सुरासुरनरेश्वरम् ।
46
Jain Education International
तत्त्वज्ञं तत्त्वदेष्टारं, महावीरं जिनोत्तमम् ॥१॥
??
श्रुतान्धेः सम्प्रदायाच्च ज्ञात्वा स्वानुभवादपि ।
सिद्धान्तसारं ग्रथ्नामि, धर्मसङ्ग्रहमुत्तमम् ||२|| ” ( युग्मम् )
ટીકાના ભાવા—અહીં ભગવાન શ્રીમહાવીરદેવના વાસ્તવિક અતિશયેા (વિશિષ્ટ ગુણા)ની સ્તુતિ કરવાપૂર્વક તેઓને પ્રણામ કરવારૂપ ભાવમ ́ગલ આચરવામાં આવ્યું છે, તે આ પ્રમાણેમળતારોવધુરાસુરનરેશ્વરમ્ ”— પદથી પ્રભુના ‘ પૂજાતિશય ’ કહ્યો છે, અર્થાત્ પ્રભુ સવ ૧સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તી આ વડે પૂજિત છે-એમ જણાવ્યું છે.
'
'
૧. સુરેન્દ્રોથી ઊર્ધ્વલાક, અસુરેન્દ્રોથી અધેલોક અને નરેન્દ્રોથી તીોલાક-મધ્યલાક, એમ ત્રણેય લેાકના વા તેમની પૂજા કરે છે, એ તેમના મહાપૂજાતિશય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org