________________
ધર્મદેશના દેવાના વિધિ ક્રુસ ]
૫
ધારણ ) કરે છે, ' તેને બદલે અહી બધાવું, મૂકવું અને સંસરવું આત્માને અગે કહેલું છે, એ રીતે સાંખ્યદનની અસત્યતા સિદ્ધ થાય છે.
(૪) તથા ‘ખંધન ’ અનંત પુદ્ગલપરમાણુના સમૂહરૂપ હાવાથી રૂપી અને સત્ (વિદ્યમાન) સ્વરૂપ છે એમ કહેવાથી બૌદ્ધધર્મનું ખંડન થાય છે, કારણ કે—ખૌદ્ધદશનમાં બધનને અસત્ માન્યુ છે. તેના મતે શુદ્ધ આત્માથી એકાન્ત અભિન્ન એવાં રાગ-દ્વેષાદિ કૃષણાથી વાસિતસ`સ્કારિત જે ‘ ક્લિષ્ટ આત્મા ’ તે જ ‘સંસાર' અને રાગાદિકથી મુક્ત જે ‘શુદ્ધ આત્મા (ચિત્ત)' તે જ આત્માના ‘ ભવાન્ત—મક્ષ ' છે, અર્થાત્ બૌદ્ધમતમાં મધ્યમાન આત્માથી ખંધન સસ્વરૂપે કોઈ જુદી વસ્તુ જ નથી. તાત્પર્ય કે-મધ્યમાન આત્માથી રાગ-દ્વેષ વગેરે રૂપ અધનને (મધનનાં કારણાને) એકાન્ત અભિન્ન માનવાથી આત્માને બધ-માક્ષનો અભાવ થતા હાવાથી ખૌદ્ધદન પણ અસત્ય કરે છે.
(૪) ઉપર પ્રમાણે સાંખ્યદર્શનના મતથી પ્રકૃતિના જ અધ-માક્ષ થાય છે, એમ માનતાં‘ આત્મા પાતે સંસાર અને મેાક્ષ એ એ અવસ્થાઓથી એકાન્ત અભિન્ન છે, અર્થાત્ સંસાર અને મેાક્ષસ્વરૂપ છે’ (અથવા તે ‘ આત્મા તે એ અવસ્થાઓથી એકાન્ત ભિન્ન—એટલે નથી તેા સ’સારી કે નથી તા મેક્ષ અવસ્થાવાળા ’) એમ નક્કી થાય છે અને તેથી તેને ખંધાવાનું કે સૂકાવાનું કાંઈ ઘટતું જ નથી. આથી ‘ચૈાગીઓનાં યમ-નિયમાદિ અનુષ્ઠાનાનુ ફળ મેાક્ષ છે એવું જે તે તે (સાંખ્ય) શાસ્ત્રોમાં કહ્યું છે તે અસત્ય ઠરે છે, માટે આત્મા ખંધાતા નથી' વગેરે જે ગ્રંથનો સાંખ્યદર્શીનનાં છે તે અસત્ય પ્રલાપરૂપ જ છે. (અ૦ ૨-૪૯)
·
6
૪૭. તથા બૌદ્ધમતનું પણુ અસત્યવાદીપણુ એ કારણથી છે કે હમેશાં જે વસ્તુ જેનાથી ભિન્ન નથી એકાન્ત અભિન્ન જ છે તે વસ્તુ તેનાથી જુદી નથી પણ તે જ છે,' એ ન્યાયે બૌદ્ધમતમાં ચિત્તથી સર્વથા અભિન્ન રાગ-દ્વેષાદિને કાઈ ખીજી ભિન્ન વસ્તુ તરીકે માની નથી, માટે તેને ચિત્ત કહેવું તે ખાટું નથી. ચિત્તથી જે જુદું નહિ તે ચિત્ત જ છે અને તેથી જ તે અસત્ય ઠરે છે, કારણ કે–લેાકેામાં પણ પાતે પાતાનાથી અધ્યાય ' એવું કદી મનાતું નથી, પણ અધાત પુરૂષ અને બંધનરૂપ બેડી–એ અન્ન ભિન્ન ભિન્ન વસ્તુઓ છે, માટે તે એકથી બીજી યા પરસ્પર અપાય છે. વળી જો ‘ચિત્ત (આત્મા) એ જ ખધન' એમ માનીએ તા સંસાર કે મેક્ષ જેવા ભેદ પણ રહેતા નથી, કારણ કે—તે ચિત્ત—આત્મા ' તે સંસાર કે મેાક્ષ ખન્નેમાં એક જ રૂપે રહેવાના અને તેથી કસ્વરૂપ (કબંધનથી અભિન્ન ) આત્મા એ જ સંસાર અને એ જ મેાક્ષ ’–એમ અન્તે અવસ્થાઓનું એક જ રૂપ થવાથી બુદ્ધંતુ વચન તદ્દન અસત્ય ઠરવાનું. આ રીતે અધ્યમાન અને અધન એ બે ભાવા, કે જે સ્થચિત ભિન્ન છે, તેની એકાન્ત ભિન્નતા કે અભિન્નતા માનવા જતાં સાંખ્યદર્શનમાં કે ઔદ્ધદર્શનમાં સસાર કે મેક્ષ અવસ્થાઓ ઘટતી જ નથી, વગેરે તે તે દશનાની માન્યતાઓ પૂર્વક સમજાવવુ'. (અ૦૨-૫૦)
"
૪૮. એ રીતે ખંધ, માક્ષ તથા મધ્યમાન (આત્મા) અને ખધન(ક)નું સ્વરૂપ સમજાવીને અધ તથા મેાક્ષનાં કારણા હેતુઓ પણ ઓળખાવવા જોઈએ. કારણ વિના કાર્યના સંભવ જ નથી, માટે હેતુઓને જાણ્યા વિના અધ, મેાક્ષ, મધ્યમાન કે ખધન; બધાનું નિરૂપણ નિષ્ફળ થાય. તે અંધ અને મેક્ષના હેતુઓ આ પ્રમાણે છે હિંસા, ફ્લૂ, ચારી, મૈથુન, મૂર્છા, મિથ્યાત્વ,
♦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org