________________
૬૪
[ ધ૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૧૯ પદાર્થોને પેાતાના જ્ઞાનચક્ષુ વડે જોવાની જેનામાં શક્તિ નથી તેનુ કથન તાત્ત્વિક-પ્રમાણભૂત ગણાતું નથી, કારણ કે–જે કથન સત્ય હાય ( વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાવનારૂ હાય) તે જ કથન પ્રમાણભૂત ગણાય છે. વસ્તુને સાક્ષાત્ જોયા—જાણ્યા વિના કહેનારા છદ્મસ્થનું વચન જાતિ ધ ( જન્માંધ ) ચિતારાના હસ્તે અનાવેલા ચિત્ર જેવું છે; જેમ જન્મથી અંધનું ચિત્ર સત્ય હોય નહિ તેમ છદ્મસ્થ કહેલું વચન યથા હાય નહિ, માટે એવા અજ્ઞનું કહેલું શાસ્ત્ર અપ્રમાણિક ગણાય, અર્થાત્ તેવાઓનાં રચેલાં શાસ્ત્રો વસ્તુને યથાર્થ રીતે જણાવવા સમથ ન જ અને,' વગેરે સમજાવવુ. (અ૦ ૨-૪૭)
૪૫. તે પછી સમ્યવચનને આળખવાના ઉપાયેા સમજાવવા. જેમ કે- જે શાસ્ત્રવચનમાં કના ખધ–મેાક્ષની ઘટના ઘટી શકતી હાય, તે શાસ્ત્રવચન ' શુદ્ધ છે. તે ઘટના સમજાવવા માટે કહેવુ કે “ અંધ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ-એ કબંધના હેતુઓદ્વારા આત્માની સાથે ક પુદૂંગલાનુ લાખડ અને અગ્નિની જેમ કે દૂધ અને પાણીની જેમ પરસ્પરને ભેદ ન જણાય તે રીતે મળીને રહેવું; ” અને “ મેાક્ષ એટલે એ રીતે કર્મ પુદ્ગલાથી બદ્ધ થયેલા આત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મેાક્ષના ઉપાયેાદ્વારા કર્માંથી સર્વથા છૂટા થવું. ” આત્માની સાથે થતા કર્મના આવા અધ-મોક્ષ જે શાસ્ત્રમાં ઘટાન્યા હાય તે શાસ્ત્રની શુદ્ધિ સમજવી, અર્થાત્ જે શાસ્ત્રમાં ખધ-મેક્ષ ( પર્યાય ) ઘટે તેવુ આત્મસ્વરૂપ તેના પર્યાયે સાથે જણાવ્યુ` હાય, તે જ શાસ્ત્ર સજ્ઞપુરુષનું કહેલું છે—એમ પડિતા નિશ્ચિત માની શકે, ' વગેરે સમજાવવુ. (અ૦ ૨-૪૮)
૪૬. ઉપર જણાવેલી મધ-મેાક્ષની ઘટના માટે તે શાસ્ત્રમાં મધ્યમાન ( આત્મા ) અને ખધન (કર્મી) પણ જણાવેલાં હાવાં જોઈએ, નહિ તે તેવા અધ્યમાન અને મધનના અભાવે અધ–માક્ષની વાતા અસત્-કલ્પના માત્ર જ ઠરે. જેમ કે—
(શ) અધ–મેાક્ષની ઘટના માટે મધ્યમાન તથા ખ'ધન કેવાં હાવાં જોઈ એ ? તે માટે સમજાવવું કે- અધ્યમાન એટલે જેનું મૂળ સામર્થ્ય તિરોહિત ( ઢંકાઈ ગયુ' ) હાવાથી પરાધીન ખનેલે ભિન્ન ભિન્ન ચૌદ પ્રકારની અવસ્થાવાળા આત્મા,૫૫ તથા મધન એટલે મિથ્યાત્વાદિ કારણેાથી આત્માની સાથે મળી ગયેલું, પરમાર્થરૂપે સત્ (વિદ્યમાન ) એવું અનંતાનંત પુદ્ગલપરમાણુના સમૂહરૂપ હાવાથી મૂર્તી રૂપી સ્વરૂપવાળું અને જ્ઞાનાવરણીયાદિ વિચિત્ર સ્વભાવવાળું આઠ પ્રકારનું ક,૫૬ (૬) અહીં · મધ્યમાનરૂપે આત્મા છે’ એમ કહેવાથી સાંખ્યદર્શનનું અસત્યપણું સિદ્ધ થાય છે, કારણ કે-સાંખ્યદર્શનમાં જણાવ્યુ છે કે–‘ આત્મા ત્તા મંધાતા નથી, છૂટતા નથી અને સસરા ( ખીજા ખીજા સ્વરૂપને પામતે) પણ નથી, માત્ર જુદા જુદા રૂપાને ધારણ કરનારી (સત્ત્વરજ-તમસુ-એ ત્રણ ગુણાના સમૃહુરૂપ) પ્રકૃતિ જ ખધાય છે, છૂટે છે અને સ`સરણ (રૂપાંતર
*
૫૫-૧. સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨. ખાદર એકેન્દ્રિય, ૩, મેઇન્દ્રિય, ૪. તેન્દ્રિય. ૫. ચૌરિન્દ્રિય, ૬. અસત્તિપ ંચેન્દ્રિય, અને ૭. સઝિપ ંચેન્દ્રિય-એ સાતેયના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે પ્રકારો ગણતાં ચૌદ પ્રકાશ થાય. જીવ એ રૂપાન્તરાને ધારણ કરતા હાવાથી તેના ચૌદ પ્રકાશ શાસ્ત્રમાં કહ્યા છે,
૫૬-૧. જ્ઞાનવરણીય, ૨. દનાવરણીય, ૩. વેદનીય, ૪. માહતીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાયએ આઠ પ્રકારો કમના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org