________________
ન ક
ર
.
--
-
[ ધ સં. ભા. ૧-વિ. ૨-ગાદુર પછી જગચિંતામણથી જય વીયરાય.” સુધી ચિત્યવન્દન કરવું; પછી આદેશ માગી રાઈ–મુહપત્તિ પડિલેહવી અને બે વાંદણું દેવાં; પછી “ચ્છા વિઠ્ઠ મવન ના મારોઉં?” એમ આદેશ માગી “ક જે રાગ વગેરે કહી “વવવવવ વ વગેરે કહી રાઈ આલેચના કરવી; (આ આલોચના અહીં લઘુ પ્રતિકમણુરૂપ છે) પછી બે વાંદણાં દેવાં રાઈ અભુઠ્ઠિઓથી ગુરુને ખમાવવા, ફરી બે વાંદણ દેવાં; પછી પચ્ચખાણને આદેશ માગી પચ્ચક્ખાણ કરવું, પછી ચાર ખમાસમણપૂર્વક “માવાન વગેરે ભવંદન કરવું; અને છેવટે સઝાયના બે આદેશો માગી સ્વાધ્યાયધ્યાન કરવું (સઝાય કરવી); અહીં દરેક આદેશ માગતાં પહેલાં ખમાસમણ અને આદેશ મળ્યા પછી વગેરે વિધિ યથાયોગ્ય સમજી લે; આ દ્વાદશાવ
વન્દનરૂપ લઘુ રાઈપ્રતિક્રમણ જાણવું. (૧) સાંજે પણ ખમાસમણપૂર્વક ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરી, ખમા દઈ આદેશ માગી ચૈત્યવન્દન કરવું, પછી ખમા દઈ આદેશ માગીને દેવસિ–મુહપત્તિ પડિલેહવી, ઉપર બે વાંદણ દેવાં; પછી રિવરવા વગેરે પચ્ચક્ખાણ કરવું; ફરી બે વાંદણું દઈ, છા, સંદિર મા રેવસિવ ગો?’ એમ આદેશ માગી, લો એ હેલો '–ાવ્યરત વિ’ કહી, દેવસિક આચના કરવી (આ આલેચનારૂપ દેવસિક લઘુમતિક્રમણ જાણવું); પછી બે વાંદણ દઈ, આદેશ માગી, દેવસિઅ અભુઠ્ઠિઓથી ગુરૂને ખમાવવા પછી ચાર ખમાસમણપૂર્વક મકવા શું વગેરે ચાર છોભવન્દન કરવા આદેશ માગીને ચાર લેગ
સને દેવસિક પ્રાયશ્ચિતને કાઉસ્સગ્ન કરે અને છેવટે સઝાયના બે આદેશે માગી સઝાય કહેવી, સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં નહિ કરનારે પ્રતિક્રમણ કર્યા પહેલાં આ વિધિ કર." અહીં પણ દરેક આદેશ પહેલાં “ખમાસમણું અને પછી “ઈચ્છ” વગેરે બોલવાનું સ્વયમેવ સમજી લેવું. આ દ્વાદશાવવન્દનમાં કે એક અઠ્ઠાણું સ્થાને (કરણીય) આ પ્રમાણે કહ્યાં છે
" मुहणंतयदेहाव-स्सएसु पणवीस हुंति पत्ते।
छट्ठाणछगुरुवयणा, छच्च गुणा हुंति नायव्वा ॥१॥" " अहिगारिणो य पंच य, इयरे पंचेव पंच आहरणा । __एगोऽवग्गह पंचा-भिहाण पंचेच पडिसेहा ॥२॥" “ગાનાથપતિત્તી, તો વીર રજદૃા.
छद्दोसा अडनउअं-ठाणसयं वंदणे होइ ॥३॥" (प्र०सागा०९३ थी ९५) ભાવાર્થ-“પચીસ મુહપત્તિનાં સ્થાને, પચીસ શરીરનાં સ્થાને, પચીસ આવશ્યક (કર્ણ), શિષ્ય ગુરૂને પૂછવાના છ પ્રશ્નો, ગુરૂએ આપવાના છ ઉત્તર, ગુરૂવન્દનથી થતા છ ગુણે, વન્દન કરાવવામાં અધિકારી પાંચ વન્દનીય, અનધિકારી પાંચ અવન્દનીય, ગુરૂવન્દનનાં પાંચ ઉદાહરણે, એક અવગ્રહ, ગુરૂવન્દનનાં પાંચ નામે, વન્દન કયી વખતે ન કરવું તે પાંચ નિષેધ, ગુરની તેત્રીસ
૬૬. ભાષ્યમાં ૪૯૨ કહ્યાં છે, તેમાં આ ૧૮૮ ઉપરાંત ૨૨૬ અક્ષરે, ૫૮ પદે, ચાર વંદનદાતા, ચાર વંદન નહિ કરનારા, વંદનના અનિષેધરૂ૫ ચાર સ્થાને, સવાર-સાંજ બે વિધિ, એક સ્થાપના, અવગ્રહ એકને બદલે બે, એમ ૨૨૬.૫૮+૪+૪+૪+૨+૧+૧=૩૦૦ વધારે ગણું અહીં કહેલા વન્દન દેનારના છ દેશે ત્યાં ગણ્યા નથી, તે ઓછા કરતાં ૨૯૪ સ્થાનો ત્યાં વધારે કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org