SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવન્દન અધિકાર પ્રત્યાખ્યાન વિનયપૂર્વક કરવું–એમ કહ્યું, વિનય ગુરુને વન્દન વગેરે કરવાથી થાય છે. માટે હવે ગુરુવન્દનનું સ્વરૂપ કહે છેગુરૂવન્દનના ત્રણ પ્રકારે છે. ફેટાવદન, (છભ) ભવન્દન અને દ્વાદશાવવન્દન, કહ્યું છે કે " गुरुवंदणमह तिविहं, तं फिट्टा १ छोभ २ बारसावत्तं ३। सिरनमणाइसु पढम, पुण्णखमासमणदुगि बीअं॥१॥" " तइअं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंधे । વીરં તુ હંસ ય, પટ્ટિા ૨ સફેડ્યું તુ શા” (વજનમાધ્યમૂજી ) ભાવાથ–“ગુરૂવન્દન ત્રણ પ્રકારે થાય છે. એક ફિટ્ટાવન્દન, બીજુ છો (થે) ભવન્દન અને ત્રીજું દ્વાદશાવત્તવન્દન. તેમાનું પહેલું મસ્તક વગેરે નમાવવાથી, બીજું (પાંચેય અંગથી) પૂર્ણ બે ખમાસમણ દેવાથી અને ત્રીજું બે વંદન (વાંદણું) દેવાથી થાય છે. તેમાં પણ પહેલું સકલ શ્રીસંઘને પરસ્પર, બીજું સાધુ-સાધ્વીઓને અને ત્રીજું પદ (આચાર્ય–ઉપાધ્યાય-ગણ-પ્રવ ર્તક-સ્થવિર વગેરે પદવીર)ને કરાય છે. (એમાં એટલું વિશેષ છે કે-ફિટ્ટાવન્દન, સાધુએ સર્વ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓ તથા સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી તથા શ્રાવકશ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે. છેલભવન્દન, સાધુએ વડિલ સાધુને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડિલ સાવીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુએને, સાધ્વીઓને કરવાનું છે. દ્વાદશાવવન્દન તે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો તથા શ્રાવિકાઓ, સર્વેએ માત્ર પદસ્થાને જ કરવાનું છે, તે પણ અપદસ્થ સાધુઓએ સર્વ પદોને તથા પદસ્થાએ વડિલ પદસ્થાને કરવાનું છે. ૫) જેમણે પ્રતિક્રમણ ગુરૂની પાસે ન કર્યું હોય તેમણે વિધિપૂર્વક બૃહદ (દ્વાદશાવત્ત) વન્દન કરવું જોઈએ. તેને વિધિ ગુરૂવંદનમૂળ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે રૂરિયા-મજુસ્સો , વિદ્ય-કુત્તિ-વેલા-ઢોઘં .. -યામા-વંગ, સંવ-વ છોમ-જુસંગો શ” “ ફરિયા-ચિંતા-પુત્તિ, વંજ-રિ-વૈદ્રા-હોચી વંજ-વીમા-કોમ-વિવપુરસો-સુન્નાગો Irશા (જા. ૨૮-) ભાવાર્થ-“આ ગાથાને ભાવાર્થ ત્યાં કહે છે કે-પહેલાં ઈરિયાવહિ પડિકકમ્સિ (પૃ. ૩૪૯ જણાવ્યા પ્રમાણે) “કુસુમિણ દુસુમિણને કાઉસગ્ગ એકસે કે એકસો આઠ શ્વાસોશ્વાસપ્રમાણ કરો ૬૫. આ દ્વાદશાવત્તવન્દન આજકાલ તો શ્રાવક-શ્રાવિકાઓને પૌષધમાં રાઈ-મુહપતિ (લઘુ પ્રતિક્રમણ) રૂપે તથા ચતુર્વિધ શ્રીસંઘમાં ચોમાસી–સંવત્સરીના ખામણાં રૂપે પ્રવૃતિમાં જોવામાં આવે છે. સાધુ-સાધ્વીઓમાં પણ તે ખાસ નહિવત જોવાય છે. દરરોજ પદસ્થાને પણ બહુધા ભવન્દન કરવાની ચાલુ પ્રકૃતિ પ્રમાદમૂલક છે. વિધિ પણ આનાથી વર્તમાનમાં ટૂકે જોવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy