________________
પ્ર૦ ૩-દિનચર્યાતસ્સઉત્તરી ને અન્નત્થસૂત્રના અર્થો છે.
૪૦૩ મૂળ સૂત્ર “
ત ત્તરાખેળ વગેરે કામ કરતા સુધી. આ સૂત્રને ઈરિયાસૂત્ર સાથે આ રીતિએ સંબંધ છે કે-ઈરિયાવહિ દ્વારા જેનાં આચના અને પ્રતિક્રમણ એ બે પ્રાયશ્ચિત્ત કર્યા તે અતિચારોને અંગે આ સૂત્ર દ્વારા “ડી ” વગેરે હેતુથી “કાઉસ્સગ” નામનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. તેમાં “ઉત્તરીકાળા ' એટલે “અનુત્તરને ઉત્તર કરવું ?-પુનઃ સંસ્કાર કરવાપૂર્વક વિશેષ શુદ્ધ કરવું. તાત્પર્ય કે-ઈરિયાવહિ દ્વારા શુદ્ધિ કરીને પુનઃ વિશેષ શુદ્ધિ કરવી તે ઉત્તરીકરણ કહેવાય છે. અર્થાત જે અતિચારનું ઇરિથી આલેચનાદિ કર્યું, તે અતિચારોની પુનઃ શુદ્ધિ માટે કાઉસ્સગ કરૂં છું વળી પછિન્ન” માં ચિત્ત=આત્માની કે મનની “પ્રાય: શુદ્ધિ કરે છે, અથવા “પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત” એનું વ્યાકરણના “મા” સૂત્રથી પાયછિત્ત બને છે, તે કરવાથી આ ઊત્તરીકરણ થાય માટે કહે છે કે-“છિન્ન ” એટલે (કાઉસ્સગ નામનું પાંચમું) પ્રાયશ્ચિત કરવા દ્વારા તે પ્રાયશ્ચિત્ત પણ વિશુદ્ધિ દ્વારા થાય, માટે વિહીકાળો' એટલે અતિચારે દૂર કરવાથી થએલી આત્માની નિર્મલતા વડે; અને આ આત્માની નિર્મળતા પણ શલ્યના અભાવે થાય, માટે “વિતાવળ એટલે માયા, નિયાણુ અને મિથ્યાત્વ-એ નામના ત્રણ શલ્યથી યુકત આત્માને શલ્યરહિત બનાવવા દ્વારા, એમ હેતુ હેતુમ ભાવ સમજ. “gવાળ વમા નિયા ' એટલે સંસારના કારણભૂત જ્ઞાનાવર
યાદિ પાપકર્મોને નાશ કરવા માટે “કામિ કા ' ધાતુઓના અનેક અર્થો થાય છે-એ ન્યાયે અહીં “ઠામિ” એટલે કરું છું અને “કાઉસ્સગ્ગ' એટલે કાયવ્યાપારના ત્યાગને, અર્થાત્ શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. (એ પ્રમાણે તસઉત્તરી સૂત્રથી કાયાની પ્રવૃત્તિઓને તજુ છું એમ કહ્યું. હવે તેમાં ન રેકોય તેવી કે જરૂરી પ્રવૃત્તિઓની અપવાદરૂપે છૂટ રાખવા માટે “અસ્થિ સૂત્ર કહે છે.)
કાઉસ્સગ્નમાં શું કાયાની સઘળી પ્રવૃત્તિઓ છોડવાની છે? ના. ત્યારે કયી કયી તજવાની છે? “મન્ના'=આટલી મૂકીને બાકીની ! કયી કયી મૂકીને? ‘રિપથી માંડીને “gવમgf” સુધીની પ્રવૃત્તિઓ મૂકીને બાકીને ત્યાગ કરૂં છું. તેનું વર્ણન આ પ્રમાણે છે–ાહિg' એટલે ઉંચે (અંદર) શ્વાસ લે તે ઉચ્છવાસ. “આ પદેમાં ત્રીજી વિભક્તિ પંચમી અર્થે છે તથા “રિસિઘi' એટલે નીચે શ્વાસ મૂક (બહાર કાઢ) તે નિઃશ્વાસ, “ન્નસિપ' એટલે ખાંસી, “રા ' એટલે છીંક, “મા ” = બગાસું આવવાથી “ હુvi” એટલે ઓડકાર, “વાથનિર ” એટલે અપાન વાયુ થે. આ ખાંસી આદિ શરીરગત વાયુના પ્રકોપથી થાય તેને રોકવાથી રોગ થાય માટે નહિ રેકતાં મુખે હાથ વગેરે રાખી જયણાથી વાથી શરીરમાં રોગ થાય માટે કવાં નહિ, પણ મુખે હાથ. મુહપત્તિ વગેરે રાખી યતનાપૂર્વક કરવાં અને વાતનિસર્ગ પણ અવાજ ન થાય તેમ કરો, ‘મમટીપ' એટલે અકસ્માત ચકી આવવી, “મુછા” એટલે પિત્તપ્રકોપથી સહજ મુચ્છ આવવી, આ ચક્રી અને મૂર્છાના પ્રસંગે પડી જવાય તે જીવવિરાધના થવાને સંભવ હોવાથી બેસી જવું. વળી દુëિ - શાર્દિ એટલે શરીરની રોમરાજી વગેરે સૂક્ષમ (સ્વલ્પ) હાલે, “સુહુ છેટલ’’ એટલે મલથી ફરી વ્રત ઉચ્ચરવું, ૮-અનવર થાય એટલે અમુક તપ વગેરે પૂર્ણ થાય તે પછી ફરી વ્રત આપવું, અને ૧૦-પારાંચિત એટલે સર્વ પ્રાયશ્ચિત્તોથી ભારે જે આચાર્યને આપવામાં આવે છે. (જઘન્યથી. છ માસ-ઉત્કૃષ્ટથી બાર વર્ષ અવ્યકતવેષે અજ્ઞાત પ્રદેશમાં વિચરે, પછી વ્રત આપવું તે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org