________________
sex
[ ધ॰ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ સૂક્ષ્મ શ્લેષ્મના સંચાર થાય, ‘સુન્નુમૈક્ત્તિ વિઠ્ઠલાàદિ * એટલે સૂક્ષ્મ-અપ આંખની પાંપણ વગેરે ફરકે-એ ખાર કારણેાને મૂકીને બાકીની ચેષ્ટાઓને તનુ છું, એ વાતને સ્પષ્ટ કરવા માટે કહે છે કે-‘ વમાäિ માăિ અમો અવિદ્દિો મુન્નમે હાલસો' એટલે એવગેરે અપવાદ્ગાથી ( તે તે ક્રિયા થવા છતાં) મારા કાઉસ્સગ્ગ સર્વથા અભગ્ન (ખંડન) અને લેશ પણ વિરાધનારહિત નિર્દોષ થાઓ. અહી’ ‘ વમાર્’એટલે ‘એ વગેરે' કહ્યું તેમાં ‘વગેરે’ પદથી પહેલાં જણાવી તે ખાર ઉપરાંત પણુ કાઉસ્સગ્ગમાં ૧- અગ્નિ ( દીવા વગેરે ) કે વિજળીને પ્રકાશ શરીરને સ્પર્શે તેા કામળ વગેરે ઓઢવાથી કે જે આગ લાગે તે ખસવાથી, ૨- ખિલાડી, ઉંદર વગેરે પંચેન્દ્રિય પ્રાણીની આડ પડે, એટલે કે તે કાઉસ્સગ્ગ કરનારની અને સ્થાપ નાચાર્યની વચ્ચે થઈને નીકળે તેા તેવી આડથી બચવા માટે ખસવાથી, ૩- ચારના કે રાજા વગેરેના ભય જાગે, અને ૪– પેાતાને કે ખીજા સાધુ વગેરેને સ્પદંશ થાય-એમ ચાર કારગેાથી અપૂર્ણ કાઉસ્સગ્ગ મૂકી ૢ તે પણ ભાગે નહિ કહ્યું છે કે“ગાળીયો િિતજ્ઞ ૧, વોચિલોમારૂ ટ્રીકો વા |
आगारेहिँ अभग्गो, उस्सगो एवमाईहिं ॥ १ ॥ " ( आव० निर्यु० १६१३ )
ભાવા – અગ્નિના ઉપદ્રવ ( શરીરે પ્રકાશ લાગે કે આગ વગેરે સળગે તેના ) થી, છિદિર' એટલે પંચેયિની આડ પડવાથી, ‘એહી’ એટલે ચાર અને ખાભ' એટલે ઉપદ્રવ અર્થાત્ ચારના ઉપદ્રવ કે આદિ શબ્દથી રાજાદિના ઉપદ્રવથી, અને ‘દી’= ( દીર્ઘ -લાંબુ ) એટલે સપર, તેના ‘ડક્કો’ એટલે દશ લાગવાથી-એ ચાર કારણેામાં પણ મારા કાઉસ્સગ્ગ અખંડિત રહેા.” પૂર્વ નામપૂર્વક કહેલી ઉચ્છ્વાસ વગેર ખાર તથા આદિ શબ્દથી ખતાવેલી આ અગ્નિ, આડ, ચૌરાદિક ઉપદ્રવ અને સદશમલી સેાલ ક્રિયાઓ થવા છતાં પણ મારા કાઉસગ્ગ અખંડ અને નિરતિચાર થા.
[ઉપા॰ શકા-‘ ઉપર કહ્યાં તે કારણેા માટે કપડું ઓઢવાના કે ખસવા વગેરેના પ્રસંગ આવે તે ‘નમા અરિહંતાણુ” કહી કાઉસ્સગ્ગ પારીને તેમ કરવામાં શી હરકત છે ? ઉલ્ટું તેમ કરવામાં કાઉસગ્ગના ભંગ ન થાય. સમાધાન- અહી. કાઉસગ્ગનું પ્રમાણ સામાન્યતઃ માત્ર
'
નમે અરિહંતાણું ’ કહે તેટલું જ નથી, કિન્તુ જયારે જેટલા લેગસ કે નવકાર વગેરેને કાઉસગ્ગ કરવાના હોય તેટલા તે પૂર્ણ કરીને ઉપર્ ‘નમે અરિહંતાણું' કહેવું, એ કાઉસ્સગ્ગનું પ્રમાણુ છે; માટે કાઉસ્સગ્ગ પૂર્ણ થવા છતાં ‘નમેા અરિહંતાણું ’ કહ્યા વિના જ પારે તા પણુ ભંગ થાય અને અપૂર્ણ કાઉસ્સગ્ગે ‘નમેા અRsિતાણું ' કહીને પારે તે પણ ભંગ થાય. આથી જેટલેા કાઉસગ્ગ કરવાના હાય તેટલા પૂર્ણ ગણીને ‘ નમે અરિહંતાણુ' કહેવું; એ કાઉસ્સગ્ગની મર્યાદા છે. ]
હવે એ કાઉસ્સગ્ગના સમયનું પ્રમાણ કહે છે કે-“ નાવ તાળું મથવતાળ નમુક્કારેળ ન ૨ેઈમ અર્થાત-જ્યાં સુધી અરિહંત ભગવંતને ‘ નો વિસ્તૃતાળ ’એ પદથી નમસ્કાર ન કરૂં ત્યાં
૨૮. ખાકીના કાઉસ્સગ્ગ તે કારણેાથી નિવૃત્ત થયા પછી કરે અગર કરીથી પૂર્ણ કરે, પણુ વચ્ચે છેડવા છતાં દોષ લાગે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org