SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ ૨-પગમાં બાવીસ અભક્ષ્ય છે ૨૧૫ છે, વગેરે પરિણામે ઘણું નુકશાન થાય છે અને પરંપરાએ સચિત્ત કે અભક્ષ્ય-અનંતકાયનું ભક્ષણ થવાને પ્રસંગ પણ આવી જાય છે. કહ્યું છે કે (m) મળ્યું, જે તqવા gmો ગા. सायाबहुलपरंपर, वुच्छेओ संजमतवाणं ॥१॥" ( पञ्चवस्तुक गा० ५९१) ભાવાર્થ–“એક માણસે અકાર્ય કર્યું, તેને જોઈ તેના વિશ્વાસે બીજો કરે, એ રીતિએ જ બહુધા સુખશીલીયા હવાથી પરંપરાએ સંયમ–તપ(વગેરે)ને વિચ્છેદ થવાને પ્રસંગ આવે.” માટે ઊકાળેલાં સેલર, રસોઈમાં નાખેલું લીલું આદુ, સુરણ–વેંગણ વગેરેનાં શાક, ઈત્યાદિ અચિત્ત થવા છતાં એ સઘળું તજવું. મૂળાનાં તો પાંચેય અંગે તજવાં. સુંઠ, સૂકી હળદર વગેરે કેટલીક વસ્તુઓનાં નામે અને કેટલીક વસ્તુઓને સ્વાદ બદલાઈ જવાથી કપે છે (વ્યવહારથી વપરાય છે)-એમ શ્રાદ્ધવિધિ-દિનકૃત્ય અધિકારમાં કહ્યું છે. ૧૯. વૃત્તાક-વેંગણ નિદ્રાને વધારનારું અને વિષયવિકાર(કામ)ને ઉદ્દીપન કરનારું, વગેરે અનેક દેનું પિષક હેવાથી અભક્ષ્ય છે. અન્યદર્શનીઓ પણ કહે છે કે " यस्तु वृन्ताक-कालिङ्ग-मूलकानां च भक्षकः। સત્તwારું સ કૃતાત્મા, ૧ મશ્થિતિ માં દિયે છે ? | ” (શિવપુરા) ભાવાર્થ-“(પાર્વતીને ઉદ્દેશીને મહાદેવજી કહે છે કે- હે પ્રિયે ! જે (મનુષ્ય) વંતાક (વંગણ), કાલિંગડાં અને મૂળાનું ભક્ષણ કરે છે, તે અંતે મૂઢ બની જાય છે, તેથી મરણું સમયે મારું સ્મરણ કરી શકતું નથી.” ૨૩. શિવપુરાણમાં પણ કહ્યું છે કે“રિમન દે સાજા, કૂટા: ચિત્તે 1 માનતુર્ઘ સક્રિમ, વિક્રમ પવિતમ્ II” " मूलकेन समं चान्न, यस्तु भुङ्कते नराधमः । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि ॥२॥" "भुक्तं हालाहलं तेन, कृतं चाऽभक्ष्यभक्षणम् । तेन क्रव्यादनं येन, कृतं भूलकभक्षणम् ॥३॥" * नीली क्षेत्रे वपेद्यस्तु, मूलकं यस्तु भक्षयेत् । न तस्य नरकोत्तारो, यावच्चन्द्रदिवाकरौ ॥४॥" ભાવાર્થ-જે ઘરમાં હંમેશાં ભેજન માટે મનુષ્યો મૂળાને પકાવે (રાધે) છે, તે ઘર પિતઓથી વર્જિત રમશાનતુલ જાણવું. ૧. જે અધમ મનુષ્ય મૂળાની સાથે અન્ન ખાય છે તેની સેંકડો ચાન્દ્રાયણ (તપ) કરવાથી પણ શુદ્ધિ થતી નથી. ૨. જેણે મૂળાનું ભક્ષણ કર્યું. તેણે હલાહલ (ઝેર) ખાધું, અભક્ષ્યનું ભક્ષણ કર્યું અને કાચા મસિનું ભક્ષણ કર્યું—એમ સમજવું. ૩. જે માણસ ક્ષેત્રમાં ગળીનું વાવેતર કરે અને જે મૂળાનું ભક્ષણ કરે, તે યાવચંદ્રદિવાકરી નરકમાંથી નીકળી શકતો નથી. ૪.” પ્રભાસપુરાણમાં પણ કહ્યું છે કે“वरं भुक्तं पुत्रमांसं, न तु मूलकभक्षणम् । भक्षणान्नरकं यान्ति, वर्जनात् स्वर्गमाप्नुयात् ॥१॥" " अज्ञानेन कृतं देव! मया मूलकभक्षणम् । तत्पापं यातु गोविन्द ! गोविन्द ! इति कीर्तनात् ॥२॥" ભાવાર્થ_“શ્રીવિષ્ણુ કહે છે કે-હે યુધિષ્ઠિર ! પુત્રનું માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ સારું નહિ, મૂળાના ભક્ષણથી છ નરકમાં જાય છે અને તેને ત્યાગ કરવાથી સ્વર્ગને મેળવે છે. ૧. યુધિષ્ઠિર કહે છે કેહે દેવ! અજ્ઞાનથી મેં મૂળાનું ભક્ષણ કર્યું છે, તે મારું પાપ ગેવિન્દ! ગેવિન્દ !–એમ આપના નામકર્તનથી નાશ પામે ! ૨.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy