SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ - ' ': = - - - - - - - - ૬૨૨ [ ધ સં. ભા. ૧-વિ રગાહ ૫ " सत्थग्गिमुसलजंतग-तणकटे मंतमूलभेसज्जे । હિને તલાવિ વા, વરિને વેરિ સર્વ રક* " हाणुव्वडणवष्णगविलेवणे सहरूवरसगंधे । વાસમા, દિને ચિં ચં ારા” અથ– કૂિરું=શઅ-અગ્નિ તથા સુશળ (સાંબેલું) વગેરે, રા"=ગાડું વગેરે યંત્ર, ‘ત =તૃણ-ઘાસ, જેનાથી મોટાં દેરડાં (વ) વગેરે બને છે તે “ડાભડેશણ વગેરે જાતિનાં ઘાસ, અથવા “ક્ષત-ઘા” વગેરેમાં થયેલા કૃમિ વગેરે જેને નાશ કરનારી “બહુકરી નામની વનસ્પતિ, “હુ-કાષ્ટ, અર્થાત્ લાકડાના રેંટ-લાકડી વગેરે, “સંત =ઝેર ઉતારવાના કે વશીકરણ વગેરેના મંત્ર, “મૂત્ર=મૂળી, અર્થાત્ નાગદમની આદિ કે તાવ વગેરે ઉતારવાનાં મૂળી, અથવા “ગર્ભ પાડ-પડાવ” ઈત્યાદિ પાપકાય તે “મૂળકમ, અને મેર=અનેક ચીજે મેળવીને બનાવેલાં-ઉચ્ચાટન (સંતાપ-કલેશ) વગેરે કરનારાં ઔષધે ઘણું જીવને સંહાર કરનારાં એ શઅ-અગ્નિ વગેરે હિંસક સાધને દાક્ષિણ્યતા આદિ કારણ વિના જ “વિ=મેં બીજાને (જેનેતેને) આપ્યાં હેય “વા'=અથવા “રવિ=બીજાઓ દ્વારા અપાવરાવ્યાં હોય, તેનાથી જે કર્મ બાંધ્યું હોય, તેનું પરિમે સેસિ સર્વે ને અથ ત્રીજી ગાથા પ્રમાણે. (૨૪)” હવે વ્હાપુર્વકૂ =સ્નાન અને ઉદ્દવર્તન, તેમાં ત્રસ જીવાળી જમીન ઉપર, અથવા ઉડતા છ પાણી વગેરેમાં પડે તેવા સમયે, કે વસ્ત્રથી પાણીને ગાળ્યા વિના, એમ જયણું વિના શરીર ચેળવાપૂર્વક સ્નાન કરવાથી જે કર્મ બાંધ્યું, તથા જીવયુક્ત ચૂર્ણ (શરીરે ચાળવાની પીઠી ) વગેરેનું શરીર ઉદ્દવર્તન કરવું–શરીરે ચળવું અને ચાન્યા પછી શરીરથી ઉતારેલી તે વસ્તુઓને રાખમાં નહિ નાખતાં જ્યાં-ત્યાં નાખવાથી તેની ઉપર કીડીઓ વગેરે ચઢે, અને કુતરાં વગેરે તેનું ભક્ષણ કરે અથવા જતા-આવતા માણસના પગ નીચે કચરાવાથી તે છ મરી જાય, એમ યણ વિના ઉદ્દવર્તન કરવાથી જે કર્મ બાંધ્યું, “જ=કસ્તુરી આદિથી શરીરે વણશોભા કરી, ‘વિવ=કંકુ-ચંદન–અરાસ વગેરેનું શરીર વિલેપન કર્યું, એ વર્ણ અને વિલેપનમાં ઉડતા જીવે પડવા વગેરેથી વિરાધના થાય તેમ અયતનાથી કર્યા, તથા “સબ કુતૂહલથી) વીણુ-વાંસળી વગેરેના શબ્દ સાંભળ્યા કે પાપ આરંભ કરનારા જ જાગે તેમ રાત્રિએ ઉંચે શબ્દ બોલ્યા, કે જેથી “ડોવUgિ૨૪' વગેરે ગાથામાં કહેલા દે લાગે, વગેરે જે કઈ પાપકર્મ થયું હાય, વળી =નટ વગેરેનાં રૂપ જોયાં (અર્થાત-નાટક-સીનેમા-સરકસભવાઈ તમાસા–નટભાંડ-ભવૈયાના ચાળા કે મદારીઓની રમત વગેરે જેવાં), “ત=સાંભળનારને પણ આસક્તિ થાય , ૧૨૬. શબ્દ સાંભળીને જાગેલા માણસોમાં કાઈ સેંટ વગેરે પાણીનાં યંત્રો ચલાવવાં શરૂ કરે, સ્ત્રીઓ પાણી ભરવા માટે નદી-વે જાય, અગર ખળાં વગેરેમાં લેકે અનાજ પીલવા માંડે, પ્રભાત થયુ-એમ સમજીને વ્યાપારીઓ વ્યાપાર માટે જાય, લુહાર વગેરે અગ્નિ સળગાવે, કૌટુંબીઓ પિતાનાં કાર્યોમાં લાગી જાય, માછીમારે તથા કસાઈઓ વગેરે પિતાના ધંધા શરૂ કરે, –માળીઓ તથા પરદારાને સેવનારાઓ પાપપ્રવૃત્તિ શરૂ કરે, મુસાફરી કરનારાઓ પ્રયાણ શરૂ કરે અને હળ–ગાડાં વગેરે ખેડનારાઓ તે તે કાર્ય શરૂ કરે, વગેરે પાપારંભમાં નિમિત્ત થવાય તેવું રાત્રે અવાજે બેલા હેય- (એનિર્યુક્તિ-ભાગ્ય, ૯૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy