SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩–દિનચર્યા–પ્રતિક્રમણમાં વત્તિ' સૂત્રના અ] કર૧ વગેરેથી ભાડાના ધંધા કરવા અને સ્ફાટકકમ '=જમીન ફાડાનવી ( ખાદાવવી) વગેરે, એવાં કર્યું કરીને આજીવિકા મેળવવી, તે અનુક્રમે ૨-વનકર્મ વિકા;' ૩–શકટકમ` જીવિકા, ૪-ભાટકકમ જીવિકા અને પસ્ફોટકકમ જીવિકા જાણવી. હવે ઉત્તરા થી મહા આરંભરૂપ પાંચ પ્રકારના ‘બ્યાપારા' કહે છે-‘વાણિજ્ઞ =વ્યાપાર, ધૈવ’વળી નિશ્ચે અને ‘વંતજીનલબેલવિવિધ એમાં વિષય’ શબ્દ સર્વત્ર જોડવાથી દાંત વિષયક, લાખ વિષયક, રસ વિષયક, કેશ વિષયક અને વિષ વિષયક –એમ સમજવુ'. અર્થાત્ દાંત વગેરે પાંચેયના વ્યાપાર કરીને આજીવિકા મેળવવી તે. તેમાં લેાકેા જે સ્થલે હાથીઓ વગેરેને મારીને, તેના દાંત-હાડકાં વગેરે મેળવતા હાય, તે સ્થલેથી તે ત્રસ પ્રાણીઓના શરીરનાં અંગો ( અવયવા ) રૂપ દાંત વગેરે ખરીદ કરવાં તે ૧-૬તવાણિજ્ય, એમ લાખ વગેરેના વ્યાપાર ૨-‘લાક્ષાવાણિજ્ય,' મધુ-ઘી-તેલ વગેરેના વ્યાપાર ૩–રસવાણિજ્ય,’ પશુએ કે મનુષ્યા વગેરેના વ્યાપાર ૪-કેશવાણિજ્ય' અને ઝેર-શસ્ત્ર-અસ્ર વગેરેના વ્યાપાર વિષવાણિય’–એમ પાંચ પ્રકારના વ્યાપારા સમજવા. પૂર્વોમાં કહેલાં ‘અંગારકમ’ વગેરે મ’ =પાંચ કર્યું તથા આ પાંચ વાન્નિ=ચાપારા શ્રાવકે આજીવિકા માટે ‘વT=વવા, એમ ખાવીસમી ગાથાના અર્થ સંબંધ જાણવા. હવે તેવીસમીનેા અર્થ કહે છે-ન્નતીજળ’-યંત્ર દ્વારા પીડન, અર્થાત ખાંડણી ઘટી વગેરે યંત્રાથી અનાજ વગેરે ખાંડવું ઢળવુ' ઇત્યાદિ મં’=કમ થી આજીવિકા મેળવવી તે ૧-યંત્રપીડનકમ,’ ‘નિકુંજી’=નિતરાં લાગ્છત (સથા કાપવું), અર્થાત્ પ્રાણીઓના શરીરના અવયવેને કાપવા, એવુ ક કરીને આજીવિકા મેળવવી તે ૨-નિર્વાં-૭નકમ,’ ‘વાળ’=ઢવ દેવા, અર્થાત્ જંગલા-ગામ-શહેર વગેરે સળગાવીને આજીવિકા મેળવવી તે ૩-ઢવદાનકર્મ,’ ‘સર તત્કાયોથં'=સરાવા-દ્વહા-તલાવા વગેરેનું શેષણ કરવું, અર્થાત્ નીક વગેરેથી તેમાંનુ પાણી ખેંચીને ( સુકવીને ) આજીવિકા મેળવવી તે ૪-‘શાષણુકમ' ‘==અને ‘અસÒÉ’=આજીવિકા માટે દાસ-દાસી વગેરે દુરાચારીઓનુ પાષણુ કરીને તેના દુરાચારથી ક્રમાણી કરવી તે ૫–‘અસતિષણૂક.’ અહી ‘ä' અને વુ' શબ્દો છે, તે ગાથાને અંતે જોડવા, તેના અર્થ એમ કરવા કે—એ પંદર કર્માદાના તથા ૐ=એવાં ખીજા પણ કેટવાળપણુ’, જેલરપશુ વગેરે ખર(નિય )કમાં ઉત્તમ શ્રાવકે, ‘g’=અવશ્ય, ‘જ્ઞિજ્ઞા'=વવાં જોઈએ. ( આ પ ંદર કર્મોઢાના વગેરે મોટાં પાપકાર્યા અજાણપણા વગેરેથી કરતાં કાઇ કર્મ ખાંધ્યુ હાય, તેનું પ્રતિક્રમણુ કરૂં છું-વગેરે પ્રસંગાનુસાર સમજવું.) ખીજા ગુણવ્રતમાં આ ભાગેાપભાગનાં સાધના રુપ પંદર પાપકર્મોનું પ્રતિક્રમણ જણાવ્યુ. (૨૨-૨૩)” હવે ‘અનર્થ દ વિરમણુ” નામના ત્રીજા ગુણવ્રતને અંગે કહે છે કે અનથ દડ=સ્વશરીર કે સ્વજન વગેરેને માટે જે કાર્યો કરે તે “અ”=સપ્રયાજન, તે સિવાય નિષ્પ્રયાજન (નિરક) કરે તે ‘અન’ એમ જીવ વિના પ્રત્યેાજને જે પ્રવૃત્તિથી પુણ્ય રૂપી ધનના નાશ કરે અને પાયક થી લેપાય, તેને ‘અનં‘ડ' કહ્યો છે. એના અપધ્યાન આચરિત' વગેરે ચાર પ્રકારો છે. તેના મુત્ત’ વગેરે અમુક કાળ સુધી ત્યાગ, તેને ‘અનંદ ડ’( વિરમણ )વ્રત' કહેલું છે. આ ચારમાંના ૧-અપધ્યાન આરિત અને ૨-પાાદેશ,' એનુ સ્વરૂપ (પૃ. ૨૩૨માં ) તે વ્રતમાં કહેવાઈ ગયું છે, ખાકીના ૩–હિંસક વસ્તુનું પ્રદાન’ તથા ૪-‘પ્રમાદાચરણ’ એ ધણા પાપનાં કારણરુપ હાવાથી વંદિત્તુ” સૂત્રકાર પોતે એ ગાથાઓથી કહે છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy