________________
૬૦
[ ધ સં. ભા. ૧-વિ૦ ૨.૦ ૬પ ફૂલોની માળા પહેરવી (કલગી-છડી કે માથે ગુંથણ કરવું) વગેરે, આના ઉપલક્ષણથી અહીં બાકીની પણ જોગ્ય વસ્તુઓ સ્વયં જાણી લેવી. ઉપર જણાવ્યાં તે “ઉપભેગ–પરિભેગ= ભીમ શબ્દથી ભીમસેનની જેમ અહીં “ઉપભોગ-પરિભેગનું પ્રમાણ સમજવું આ પ્રમાણુરૂપ “વામિ ગુણવ્યા બીજા ગુણવતમાં અજાણપણું વગેરે કારણેથી જે અતિક્રમણ કર્યું હોય (નિયમ ઉપરાંત ભગવ્યું હેય), તેની રિનિંદા કરૂં છું, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે. (૨૦).” હવે એના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે
શિ પરિવ, ગોકુષ્ટિા
तुच्छोसहिभक्खणया, पडिक्कमे देसि सव्वं ॥२१॥" અર્થ_“જિ=સચિત્તનો સર્વથા ત્યાગ કરવા છતાં અજાણપણુદિ કારણે તે વાપરવાથી કે અમુક પ્રમાણમાં નિયમ છતાં ભૂલી જવું વગેરે કારણે નિયમ ઉપરાંત વાપરવાથી ૧-સચિત્ત આહાર’ નામને અતિચાર; એમ “દિ =સચિત્તને ત્યાગ કરવા છતાં વૃક્ષ ઉપરના ગુંદર વગેરે ખાવાથી કે રાયણ વગેરે ફળને બીજસહિત મુખમાં નાખી બીજે કાઢી નાખવાથી ૨“સચિત્ત પ્રતિબદ્ધ આહાર' નામને અતિચાર; “જmોઢ=અપકવ, અગ્નિ આદિથી સંસ્કાર કર્યો વિનાની, અચિત્ત નહિ થએલી કણક-લેટ વગેરે અપકવ વસ્તુઓનું ભક્ષણ કરવાથી ૩-અપફ વોષધિ ભક્ષણ” નામને અતિચાર, સુ૪િ૩=દુષ્પક્વ, અગ્નિ આદિથી સંસ્કાર કરવા છતાં પૂર્ણ અચિત્ત નહિ થયેલા પિંખ (પાપડી) વગેરેનું ભક્ષણ કરવાથી ૪-“દુષ્પફવષધિ ભક્ષણ” નામને અતિચાર, અને “તુછો હમવત'=તૃપ્તિ ન થાય તેવી તુચ્છ, મગની કેમળ ફળીઓ (શી) વગેરે (ઘણું ખાવા છતાં ભૂખ શમે નહિ અને હિંસા ઘણી થાય તેવી) વસ્તુઓ ખાવાથી પ-તુચ્છોષધિ ભક્ષણ” નામને અતિચાર, એ પાંચ અતિચારો દ્વારા જે કર્મ બાંધ્યું હોય, તેનું બલિ ' વગેરેનો અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૨૧)”
હવે ભેગપભોગની વસ્તુઓ મેળવવા માટે અંગારકર્મ વગેરે પંદર કાર્યો જે ચીકફણ કર્મો બાંધવામાં હેતુ હેવાથી કર્માદાન” કહેવાય છે, તે શ્રાવકે જાણવાં પણ આચરવાં જોઈએ નહિ, છતાં અજાણપણું વગેરેથી પ્રવૃત્તિ થઈ હોય તેના પ્રતિક્રમણ માટે કહે છે –
" इंगाली वण साडी, भाडी फोडीसु वजए कम्मं ।
वाणिजं चेव य दंत-लक्खरसकेस विसविसयं ॥२२॥" " एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दवदाणं ।
सरदहतलायसोसं, असईपोसं च वज्जिज्जा ॥२३॥" અથ—અહીં ગા. ૨૨ મીના પૂર્વાદ્ધમાં “એ શબ્દ છે, તેને દરેક શબ્દ સાથે સંબંધ હોવાથી કાઠી =અંગારકર્મ, “ઘ'=વનકર્મ, “સાઈ શકટકર્મ, “મ=ભાટકકર્મ અને અહીં “ =ાટકકર્મ, એ પાંચ કર્મમાં, અહીં “અંગારા કરવા તે અંગારકમ, તેના ઉપલક્ષણથી અગ્નિના મહા આરંભવાળે લુહાર-ભાડભુંજા-કુંભાર-સેનાર વગેરેને પણ બંધ કરીને આજીવિકા મેળવવી તે દરેક ૧-“અંગાર(કર્મ)જીવિકા જાણવી; એમ “વનકર્મ =જંગલે કપાવવાં વગેરે, “શકટકમ”=ગાડાં વગેરે વાહને કે તેનાં અંગો બનાવવા–વેચવાં વગેરે, “ભાટકકર્મ'=ગાડાં-ઊંટ-પાડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org