________________
પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં વર્દિતુસૂત્રના અર્થ
કાટ
ઉર્ધ્વ, અધા અને તિચ્છી દિશાઓમાં, તેમાં ઊંચે એ ચેાજન વગેરે રાખેલા પ્રમાણના ઉપયાગ નહિ રહેવા વગેરે કારણથી વધારે ઉંચે જવાથી ૧–ઉધ્વદિશા અતિક્રમ' અતિચાર; નીચે પશુ ખાણુ-ભોંયરાં વગેરેમાં રાખેલા પ્રમાણુથી અજાણપણાદિ કારણે વધારે નીચે જવાથી ૨-અધાદિશાતિક્રમ' અતિચાર; અને તિચ્છી એટલે પૂર્વાદિ આઠ દિશાઓમાં રાખેલા પ્રમાણ ઉપરાંત અજાણપણા વગેરે કારણેાથી વધારે દૂર જવાથી ૩-તિય ગદિશાતિક્રમ' અતિચાર વળી વ્રુત્તિ’=એ દિશાઓમાં જે અમુક અમુક ચેાજનાદિની છૂટ રાખી હોય, તેમાં કાઈ એક દિશામાં વધારે દૂર જવાના પ્રસંગ આવતાં ન જવાનું હોય તે દિશામાંથી અમુક યાજન ઓછા કરીને જે દિશામાં જવાનુ' હાય તેમાં ઉમેરવા, એ રીતિએ અન્ને દિશાના કુલ ચેાજનનું પ્રમાણ સાચવવાથી નિયસ અભંગ અને વસ્તુતઃ નિયમ ઉપરાંત જવાથી ભગ, એમ ભગાભ ́ગરૂપ ૪-ક્ષેત્રવૃદ્ધિ' નામના અતિચાર અને ‘સમંતરæ '=સ્મૃતિનું અંતર્ધાન -વિસ્મૃતિ; જેમ કે-પૂર્વ દિશામાં સેા યેાજનથી વધારે નહિ જવાનું પ્રમાણ કયુ", પણ જવાના સમયે · પચાસ યાજન પ્રમાણુ રાખ્યુ છે કે સા ?’–એવા સ ંદેહ થતાં સા યેજિનનું સ્પષ્ટ સ્મરણુ નહિ હાવાથી તે પચાસથી ઉપરાંત જાય તે અતિચાર અને સા યેાજનથી દૂર જાય તો વ્રતભંગ, એ પ–સ્મૃતિભ્રંશ’ અતિચાર. એ ‘૪નૈમિ’=પહેલા ‘જુવ=ચોદરાજપ્રમાણ લેકમાં રહેલા જીવસમૂહનું પીડાઓથી કરવારૂપ ‘ગુણુને કરનારૂ માટે ગુણુવ્રત,' તેમાં ઉપર કહેલા કોઇ અતિચાર લાગ્યા ડાય તેની નિલે નિદા કરૂ છુ, વગેરે પૂર્વની જેમ જાણવુ. (૧૯) ”
રક્ષણ
ખીજું ગુણવ્રત એ પ્રકારે છે, એક ભાગથી અને ખીજું કથી, ભાગ પણ એ પ્રકારે છે એક ઉપભાગ અને બીજો પરભાગ, તેમાં ૬' એક વાર, ‘મોન=ભાગવવામાં આવે, તેવી આહારપાણી પુષ્પ વગેરે ચીજોના ભાગ તે ‘ઉપભોગ’ અને ‘=અનેક વાર મોશ'=ભાગવાય તેવી મકાન-ઘરેણાં–સ્રી વગેરેનું સેવન, તે ‘પિરભાગ’ સમજવા. આના પ્રતિક્રમણ માટે કહે છે-
“ મમિ ય મઁમિ ય, પુર્જા ય છે ય ધમણે ય ।
જીવોને મિોને, વીમિ શુળઅપ નિંઢે ॥૨૦॥ '
+
અર્થ - શ્રાવકે મુખ્યવૃત્તિએ તેા અચિત્ત (નિર્જીવ) અને નિર્દોષ આહારથી નિર્દો કરવા જોઈએ, તેમ શકય ન હેાય તે સચિત્તના ત્યાગ, તે પણુ દુઃશકય હોય તે પાપવાળાં ‘સુરાપાન, અનંતકાય' વગેરેના સંપૂર્ણ ત્યાગ કરીને, પ્રત્યેક વનસ્પતિ કે મિશ્ર ( કાંઇક સચિત્તકાંઇક અચિત્ત) વગેરે વાપરવાનું પણ પ્રમાણ કરવું જોઇએ. તેને અંગે કહે છે કે-મર્ઝામિ’=મધ ( સુરાપાન ), ‘મલેમિ’=માંસ અને ‘T (7)=માકીની સત્ર અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ, ' કે જેનુ વર્ણન (પૃ. ૧૯૯ થી ) પાંચ પ્રકારના ટેટા ’ વગેરે ખાવીસ અભક્ષ્ય તથા ખત્રીસ અનતકાયરૂપે કહેવાઈ ગયું તે, ‘પુર્જા’=કેરડા-મહુડા વગેરેનાં ફૂલેા ( મહેાર ), ‘r’(૪)=ત્રસ જીવા હૈય તેવાં પત્ર–ભાજી (કામીજ) વગેરે અને જે= પુ-બીલાં વગેરે ફળે; આ મદ્ય-માંસ વગેરે વસ્તુઓની રાજકાર્ય વગેરે પ્રવૃત્તિ કરતાં કાઇ ‘ખરીદી કરાવવી' વગેરે કર્યું હોય તેમાં; આ નામેાથી એ ( ખાન-પાનરૂપ ) ‘અંતર્લીંગ’ કહ્યો ઃ હવે જેના (શરીરે ચાપડવા-પહેરવારૂપ) ‘ખાä' ભાગ થાય તે કહે છે—નધમ ’=‘ગધ’= સુગંધી પદાર્થો ચાપડવા વગેરે અને ‘ માલ્ય’=
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org