________________
પ૦૦
[ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગાટ દૂર હાય તથા હમેશાં સાધુઓની પાસેથી સાધુઓના તથા ગૃહસ્થના આચાર(કર્ણ) ને સાંભળો હોય તે “શ્રાવક તેને “અપ્રાગ્ય="અઘટિત છે. એમ અતિચારનું સ્વરૂપ કહીને, હવે તેને “વિષય” જણાવવા માટે કહે છે કે–નાળ-સંતો-વંરિરાજજો જ્ઞાનવિષયમાં, દર્શનવિષયમાં અને “સ્કૂલ પાપવ્યાપારને ત્યાગ કરવા રૂપ ચારિત્ર અને સૂક્ષ્મ પાપ વ્યાપારને ત્યાગ નહિ કરવા રૂ૫ અચારિત્ર' એ ચારિત્ર-અચારિત્રમાં, અર્થાત્ દેશવિરતિમાં લાગેલા અતિચારનું (મિથ્યાદુકૃત વગેરે સમજવું)
- હવે તે જ્ઞાનાદિ વિષયક અતિચારોને પણ જુદા જુદા જણાવે છે–પુv=થત સંબંધી મતિજ્ઞાનાદિ પાંચેય જ્ઞાનેને અંગે ઉસૂત્રપ્રરૂપણું કરવાથી કે “કાળે સ્વાધ્યાય કરે વગેરે જ્ઞાનાચારના આઠ આચારને નહિ પાળવાથી લાગેલા, તથા “સામgg=સામાયિકમાં લાગેલા, અહીં સામાયિકથી “સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક’ જાણવાં, તેમાં “શંકા-કાંક્ષા” વગેરે સમ્યકત્વ સામાયિકના અતિચારો જાણવા : દેશવિરતિ સામાયિકના અતિચારો માટે કહે છે કે"તિ કુત્તીf==ણ ગુપ્તિમાં જે ખંડના (વિરાધના) કરી હય, અહીં “મન-વચન અને કાયાના
ગેને ગેપવવારૂપ ત્રણ ગુપ્તિને અંગે શ્રદ્ધા નહિ કરવાથી તથા [ ઉપર વિપરીત પ્રરૂપણ કરવાથી કરેલી ખંડના અને વિરાધનારૂપ અતિચાર, તથા “વાણીયા = ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર જે (અપ્રશસ્ત) કષાયે કરવાનો નિષેધ છે તે કરવાથી, કષાયેના સ્વરૂપમાં શ્રદ્ધા નહિ કરવાથી કે તે કષાયેને અંગે ] વિપરીત પ્રરૂપણું કરવાથી અતિચાર, તથા “પugમyari-તિ જુઠ્ઠા -૩r faણાયા=શ્રાવકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે, જેનું સ્વરૂપ વ્રતમાં કહેવાઈ ગયું, તેમાં લાગેલા અતિચારો, એ અણુવ્રતાદિ વારવિણ તારામા જે ઘંદિä જ વિચ તલ્સ મિચ્છામિ દુક્કી =બાર પ્રકારના શ્રાવકધર્મમાં જે ખંડના એટલે દેશથી (અ૫) ભંગ કર્યો અને વિરાધના એટલે મેટે ભંગ કર્યો હોય, તે જ્ઞાનાદિ વિષયમાં લાગેલા દિવસ સંબંધી અતિચારે તથા ત્રણ ગુપ્તિ-ચાર કષાય અને બાર પ્રકારના શ્રાવકધર્મમાં જે ખંડના-વિરાધના રૂપે થયા હોય તે દરેક અતિચારોરૂપ મારૂં સર્વ પાપ મિથ્યા થાઓ, એ રીતિએ હું તે પાપનું પ્રતિક્રમણ કરું છું (પાપથી પાછો ફરું છું) અર્થાત તે દુષ્કર્તવ્ય છે, તેથી મારે તે અકરણીય છે. એમ કબુલ કરું છું. .
પછી પણ અધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા સંવેગવાળો શિષ્ય માયા–અભિમાન–મદ વગેરે દૂષણને ત્યાગ કરીને સર્વ અતિચારોની વિશેષ શુદ્ધિ કરવા આ સૂત્રપાઠ બેલે–વૃત્તવિ વિશ ટુદ્ધિતિશ કુમારિક સુશિદિર રૂછાતા સંવિદ !'=(અહિં સર્વ પદેમાં ષષ્ઠી વિભ ક્તિનો લેપ થયેલો છે.) અર્થ આ પ્રમાણે છે- વર્તાવિ =દિવસ સંબંધી સર્વ અણુવ્રત વગેરેમાં અકરણીય કરવાથી કે કરણીયને નહિ કરવા વગેરેથી થયેલા અતિચારોનું, કેવા અતિચારનું?
તુતિ આર્તા–રૌદ્રધ્યાન રૂ૫ દુષ્ટ ચિંતવન કરવાથી થયેલાનું, એ માનસિક કહ્યા, તુમતિ=ખરાબ–પાપવચને બોલવાથી થયેલા અતિચારનું, એ વચન સંબંધી કહ્યા, અને
િિટ્ર=નિષેધ કરેલી દેડવું-કૂદવું વગેરે કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલા અતિચારોનું, એ કાયિક કહ્યા. આ અતિચારોનું પ્રતિક્રમણ કરવા કહેવું કે-જૂછાળ રિસદ (મવર=(હે. ભગવંત ! મારા બલાત્કારથી નહિ પણ) આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે દોષથી પાછા હઠવા માટે અનુમતિ આપો” એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જેતો અટકે, ત્યારે
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only