SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રઃ ૩-દિનચર્યા-અભુટિઓ. સૂત્રના અર્થ) ૫૧ ગુરૂ વિમ'="પતિક્રમણ કરો” કહે, આ ગુરૂવચનના સ્વીકાર માટે શિષ્ય ઈ =" આપની આજ્ઞા પ્રમાણ છે, કહી તરસ છિામિ દુક્કન એ સર્વે અતિચારરૂપ) મારૂં તે પાપ મિથ્યા ચાઓ, એ અતિરોની હું જુગુપસા કરૂં છું –એમ કહે. પછી (“ન્દ્રિતુ' સૂત્ર પણ અતિચારોના વિસ્તારપૂર્વક પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત માટે અહીં કહેવું. તેના અર્થ પછી કહીશું) વન્દિતુ કહીને ગુરુને અંગે દિવસમાં થયેલા અપરાધને ખમાવવા બે વાંદણું આપવાં. તેમાં બીજું વંદન દીધા પછી અવગ્રહમાં જ ઉપરનું અધું અંગ નમાવવાપૂર્વક શિષ્ય પોતાના અપરાધોને ખમાવવા માટે– ' ઝાકળ વિસા (માવ!)=( હે ભગવન!) બલાત્કારે નહિ, આપની ઈચ્છા હોય તે મને આદેશ આપે ! શાનો આદેશ? “અશુદ્ધિોદું ગહિંમતવિક મિ તેમાં પ્રભુ હું અભ્યથિત ( આપને ખામણું કરવાની તૈયારીવાળા ) છું. અન્ય સર્વ ઈછાઓ છેડી ને ખામણ કરવા તત્પર છું. શાનાં ખામણું? “કર્ષિતરિત-દિવસભરમાં સંભવિત અતિચારેની “મનિ=હું હમણાં ક્ષમાપ્રાર્થના કરું છું. એમાં “અતિચાર” શબ્દ અધ્યાહારથી લે. એ એ એક વ્યાખ્યા કહી, અન્ય આચાર્યો આ સ્થલે પાઠાંતર કહે છે કે–“રૂછામિ નાસમજે ! મુદિગનિ નિતર લેવા મેડમિતિ અહીં “છાનિં=ખમાવવા ઈચ્છું છું, મારજો ! અમુદિગમ હે ક્ષમાશ્રમણ ! ઈચ્છું છું, એટલું જ નહિ, “અભુઠ્ઠિઓમિ ”=ખમાવવા તત્પર છું, એમ કહીને મૌનપણે આદેશની રાહ જુએ, ગુરૂ કહે કે “દુઃખમા,” ત્યારે સુગુરુના વચનને બહુ માનથી સ્વીકારતે કહે. “પુષ્ઠ રોમેનિ=આદેશને સ્વીકાર કરું છું અને મારા અપરાધને ખમાવું છું. આ ખમાવવાની ક્રિયાને પ્રારંભ જણાવ્યા–એમ સમજવું. (બને વ્યાખ્યાઓ જુદા જુદા પાઠથી છે.) એમ સ્વાપરાધ ખમાવવાની અનુમતિ ગુરુ પાસેથી મેળવીને વિધિપૂર્વક બે હાથ, બે ઢીંચણ અને મસ્તક જમીને લગાડીને મુહપત્તિને મુખે રાખીને આ પાઠ બોલે "ज किंचि अपत्ति परपत्तिअं, भत्ते पाणे विणए वेयावच्चे, आलावे संलावे उच्चासणे समासणे, अंतरभासाए, उवरिभासाए जं किंचि मज्झ विणयपरिहीणं, सुहुमं वा वायरं वा, तुष्भे जाणह अहं न याणामि, तस्स मिच्छा मि दुक्कडं ॥” । અર્થ–“ક્રિનિં=જે કોઈ સામાન્ય કે વિશેષ સર્વ ‘ત્તિ=(પ્રાકૃતના “આ પ્રગથી) અલ્પ અપ્રીતિરૂપ અને “ ર” એટલે વિશેષ અપ્રીતિરૂપ, અથવા કેઈ બીજાને નિમિત્તે, તથા (ઉપલક્ષણથી) મારા નિમિત્તે પણ, આપના પ્રત્યે મારો કે મારા પ્રત્યે આપને, જે કઈ અપરાધ-દેષ થયે હોય તે મિથ્યા થાઓ !” એમ છેલલા પદ સાથે સંબંધ જડે. હવે તે દોષો ને ભેદથી કહે છે કે- “મ--વિનg-થાવજો–ભજનમાં, પાણીમાં, ‘ઉભા થવું વગેરે વિનયમાં તથા “ઓષધપચ્ય (અનુકૂળતા) વગેરે સહાય કરવા રૂપ” વેયાવચ્ચમાં, તાત્પર્ય કે આહાર–પાણીમાં કે વિનય-વૈયાવચમાં, વળી “મા -સં =એક વાર બોલવારુપ આલાપમાં અને પરસ્પર વાતમાં-વધારે બોલવારૂપ સંલાપમાં, તથા કારણે તમારો=આપના આસનથી ઉંચા આસનને અને આપના આસનની બરાબર આસનને ઉપગ કરવામાં, વળી “વંતભાહાઇ-કવભિાત' ગુરુ વાત કરે તેમાં વચ્ચે બોલવારૂપ અંતભષાથી એને ગુરુની કરેલી વાત ઉપર વિશેષ બલવારુપ પરિભાષાથી, એમ તે તે કાર્યોમાં કે વિંચિ' એટલે જે કાંઈ સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy