________________
પ૦૨
[ ધ સં૦ ભા૦ ૧-વિ૨-ગાટ ૨ અથવા વિશેષરૂપમાં–સમસ્તપણે “માવિવીિ –મારાથી વિનયહીન-આપની શિક્ષાથી વિપરીત થયું હોય, તે પણ દુરં વા વાયાં '=અપ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવું સૂક્ષમ કે વિશેષ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેવું બાદર, અહીં બનેની સાથે “વા’ શબ્દો છે તે સૂક્ષમ-ભાદર બનેનું “
મિચ્છામિ દુરના વિષયમાં સમાનપણું જણાવવા માટે છે, અર્થાત મિથ્યાદુકૃત્યથી શુદ્ધિ થઈ શકે તેવા સૂક્ષમ અને બાદર-અવિનયાદિથી થયેલા અપરાધે કે જેને તમે કાદ મર્દ જ શનિ '=ઉચિતાનુચિત સર્વ ભાવને સમજવામાં આપ સમર્થ હોવાથી જે આપના જાણવામાં હોય અને હું મૂઢ હવાથી ન જાણતો હોઉં, તથા મેં ગુપ્તપણે કરવાથી આપ ન જાણતા હે અને સ્વયં કરેલા હોવાથી હું જાણતો હોઉં, વળી આપ પણ બીજાના (મારા) કરેલા વગેરે કારણે ન જાણતા છે અને હું પણ વિસ્મૃતિ આદિને યોગે ન જાણતો હોઉં તથા આપની પ્રત્યક્ષ કરેલા હોવાથી આપ અને હું બને જાણતા હોઈએ, એમ ચારેય ભાંગે કરેલા અપરાધે, ‘તરત’ (અહીં સપ્તમીના અર્થમાં ષષ્ઠી વિભકિત હોવાથી તેમાં, અર્થાત અપ્રીતિવિષયક અને વિનયરહિત (અવિનયવિષયક) થયેલા તે તે અપરાધેમાં “
મિચ્છામિ દુક્રમારું પાપ મિથ્યા થાઓ! આ મિચ્છામિ દુક્કડં” દુષ્ટ આચરણને પશ્ચાતાપ અથવા દેશોની કબૂલાત (સ્વીકાર) કરવારૂપ પ્રતિકમણુ અર્થને કહેનારું જેને પારિભાષિક) વાકય છે, તેને “દઉં છું” એમ અધ્યાહારે સમજવું. અથવા રસ મિષ્ઠા તુષાર એ પાઠથી અર્થ એ કર કે-“સહ્ય વિભકિતના ફેરફારથી) અપ્રીતિવિષયક અને વિનયરહિતપણુના તે મારા અપરાધો, “મને, “મિચ્છ-મેક્ષમાર્ગની સાધનામાં વિરોધ કરનારા અને સુવાનું પાપપ છે, એમ પિતાના દોષની કબૂલાતરુપે “પ્રતિકમણ એટલે અપરાધની ક્ષમાપના જાણવી.
એમ ગુના અપરાધેની ક્ષમાપના કરીને બીજી વખત “વાંદણ દે, (પૃ. ૪૮૭ માં) વન્દનનાં કારણે કહી ગયા, તેમાં આલોચના અને ક્ષમાપના માટે વન્દનનું વિધાન હોવાથી, વંદન પછી દેવસિઅં આલેઉ’ અને ‘અભુઠ્ઠિઓ” સૂત્રની વ્યાખ્યા કરી, નહિ તો તેને અવસર પ્રતિક્રમણ આવશ્યકમાં આવે છે. આ પ્રમાણે દ્વાદશાવર્તાવન્દનને વિધિ કહ્યો.
જે ગુરૂને વ્યગ્ર ચિત્ત વગેરે કારણથી દ્વાદશાવર્ત વન્દન થાય તેમ ન હોય તે ભવન્દનથી” (બે ખમાસમણુથી) પણ વજન કરવું. ગુરૂવન્દનનું કર્મનિરરૂપ મોટું ફળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“ચંvજ મરે ! કા કિં કરિના? વા ગફુલકારી નિવિચંધાવા सिढिलबंधणबद्धाओ करेइ, चिरकाठिइआओ अप्पाकालठिइआओ करेइ, तिब्वाणुभावाओ मंदाणुभावाओ करेइ, बहुपएसगाओ अप्पपएसगाभो करेइ, अणाइअं अणवदग्गं संसारकंतारं नो परिअट्टा
” અર્થા-“શ્રીગૌતમસ્વામિજી ભગવાનને પૂછે છે કે ભગવદ્ ! ગુરૂવદનથી જીવ શું (ફળ) પામે? ઉત્તરમાં–હે ગૌતમ! (પ્રકૃતિથી) આઠેય કમં પ્રકૃતિઓ-જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ગાઢ બંધનથી બાંધ્યાં હોય તે ઢીલાં બંધનવાળાં, (સ્થિતિથી) દીર્ઘસ્થિતિવાળાં બાંધેલાં હોય તે અલ્પ સ્થિતિ વાળા (અ૫ સ્થિતિ–મુદતવાળાં), (રસથી) તીવ્ર રસવાળાં બાંધેલાં (અશુભ કર્મોને મંદ રસવાળાં અને ઘણુ પ્રદેશવાળાં બાંધ્યાં હોય તેને થોડા (અલ૫) પ્રદેશવાળાં કરે છે, (અને તેથી) અનાદિ અનંત સંસારરૂપી અટવીમાં તે (લાંબે કાળ) પરિભ્રમણ કરતું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org