________________
પ્ર૦ ૩-દિનચર્યા દેવસિમ મોવું? વગેરે સૂત્રોના અથ]
પાક્ષિક, ચતુર્માસિક તથા સાંવત્સરિક આલેચના ( પડિક્કમાં ) તે તે તે પખવાડીયુ, ચતુર્માસ કે વર્ષને અંતે થઇ શકે છે.
એમ શિષ્ય આલેચના માટે આજ્ઞા માગ્યા પછી, ગુરૂ ‘ગજોમદ=મલેાચના કરા’-એમ કહે, ત્યારે તેના સ્વીકાર કરતા શિષ્ય જૂનું આજોમિ' કહે, તેમાં ‘=આપની અનુમતિને સ્વીકારૂ છું અને ‘આહોમિ ’= આલેચવાના સ્વીકારને ક્રિયા દ્વારા પ્રગટ કરુ છુ” એમ ‘ગુરૂની ક્ષાજ્ઞા મેળવવી વગેરે' પ્રાથમિક વિધિ કરીને, શિષ્ય સાક્ષાત્ આલેચના માટે આ પાઠ લે,
,,
" जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विर्चितिओ अणायारो अणिच्छिअन्नो असावगपाउग्गो, नाणे, दंसणे, चવિપત્તિ, મુથુ, સામારૂપ, તિરૢ નુત્તીળ, ચ ૢ સાયાળ, પશ્ચમનુવયાળ, તિખ્ખું ગુયાળ, उन्हं सिक्खावयाणं, वारसविहस्स सावगधम्मस जं खंडिअं जं विराहिअं तस्स मिच्छामि दुक्कडं ॥। " આની વ્યાખ્યા આ પ્રમાણે છે–ોમૈ=મે' જે કાઇ, ધ્રુત્તિઓ બાì દિવસના કાર્યોંમાં (વિધિનું ઉલ્લંઘન—ભગ વગેરે કરવા રૂપ) અતિચાર ‘ઓ’=કર્યાં હોય, અતિચાર સાધનભેદે અનેક પ્રકારે થાય, તેથી કહે છે કે--જાને વાળે માળત્તિઓ=શરીર દ્વારા–વચન દ્વારા અને મન દ્વારા (અર્થાત્ કાયાથી દૂષિત પ્રવૃત્તિ, વચનથી દૂષિત ઉચ્ચાર અને મનથી દુર્ધ્યાન કરતાં) થયેલા અતિચાર, પણ ‘રવ્રુત્તો’=સૂત્રથી-આગમનનું ઉલ્લંઘન કરવાથી થયેલા, જન્મો’ઉન્માર્ગોથી થયેલા, અહીં કર્માંના ક્ષયાપશમથી આત્મામાં પ્રગટેલા વિશિષ્ટ પરિણામરૂપ ‘ક્ષાયેાપમિક ભાવ' તે મા, તેનુ ઉલ્લધન એ જ ‘ઉન્માર્ગ,' અર્થાત્ ‘ક્ષાયેાપમિક ભાવ છેાડીને મેાહનીયાદિ કર્મોના ઉદયથી પ્રગટેલા દુષ્પરિણામ રૂપ ‘ઓદાયિક ભાવને (ઉદયને)વશ થવાથી થયેલા, તથા બનો' તેમાં ‘કલ્પ’=ન્યાય—વિધિ–આચાર વગેરે, અર્થાત્ સંયમના પાલન રૂપ ચરણ-કરણના વ્યાપાર તે કલ્પ અને તેથી વિપરીત તે અલ્પ, તાત્પર્ય કે–સયમનાં કાર્યોને તથા સ્વરૂપે નહિ કરવાથી થયેલા, અને બાળો=સામાન્યથી નહિ કરવા યેાગ્ય કરવાથી થયેલા, (અતિચાર.)
આ ‘ઉસૂત્ર' વગેરે પ્રશ્નારા કાર્ય કારણ રૂપે પરસ્પર સંબંધવાળા છે. જેમકે-ઉસૂત્રથી જ ઉન્મો, ઉન્મા થી જ અકલ્પ્ય અને અકલ્પ્યથી જ અકરણીય થાય. ઉપર જણાવેલા ત્રણ પૈકી કાયિક અને વાચિક અતિચારાનુ વિશેષ સ્વરૂપ જણાવવા ‘ઉત્સૂત્રંથી–ઉમા થી’ વગેરે કહ્યુ', હવે માનસિકને અંગે વિશેષ કહે છે—
‘દુષ્ણાઓ'=એકાગ્ર ચિત્તે દુષ્ટ ધ્યાન કરવાથી થયેલા આત્ત ધ્યાન રૌદ્રધ્યાન રૂપ અતિચાર તથા ‘3વિચિત્તિઓ’ચંચલ ચિત્તથી દુષ્ટ ચિંતન કરવા રૂપ, કહ્યું છે કે-ન વિભાવવાળ, તં ટ્રાન્ ને હું સત્યં તિ।' અર્થાત્ મનના જે સ્થિર અધ્યવસાય તેને ધ્યાન' અને ચંચળ અધ્યવસાય તેને ‘ચિત્ત’કહેવાય છે. અહીં પણ ધ્યાન અને ચિત્તમાં સ્થિર અને ચંચળ ચિત્ત રૂપ ભેદ સમજવેા, એ માનસિક અતિચારનું વિશેષ સ્વરૂપ કહ્યુ`. હવે કાયિકાદિ ત્રણેયની અનાચરણીયતા વગેરે કહે છે કેએમ તે અતિચાર આચરવા લાયક નથી. માટે જ ગાયત્તે'=અનાચરણીય છે, અનાચરણીય છે માટે જ • નિષિદ્ધમળ્યો ' = આચરણીય તેા નથી, મનથી ઇચ્છવા યાગ્ય પણ નથી, અને ઇચ્છવા ચેાગ્ય નથી માટે જ ‘અલાવાનો’=સમકિત પ્રાપ્ત કર્યુ" હોય, ત્રતા અંગીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org