SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા. ૨૩ જેવા શ” એ શાસનદેવતાની સાતમી સ્તુતિ સાંભળે. પછી કાઉસગ્ગ પારીને “સમરતવેરાવરચનાપત્ર ” કહી, અન્નત્થ૦ કહી, એક નવકારને કાઉસગ્ગ કરી ગુરુમુખે આઠમી સમસ્ત સમકિતદષ્ટિ દેવેની સ્તુતિ સાંભળીને પારે. ઉપર એક નવકાર પ્રગટ ગણે. એ રીતિએ આઠ સ્તુતિથી દેવવંદન કરે. પછી નમુત્થણુંજાવંતિ, ખમાળ, જાવંત, નમેહંતુ કહી પર૪. ગુરુએ બોલવાની આઠ સ્તુતિઓ આ પ્રમાણે છે " अहंस्तनोतु स श्रेयः, श्रियं यद्धयानतो नरैः । अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥ १ ॥" અર્થાત–તે શ્રીઅરિહંત મોક્ષલક્ષ્મીને આપ, કે જેઓના ધ્યાનથી મનુષ્ય ઈન્દ્રની લક્ષ્મીને પણ કહે છે કે તું વેગ સાથે સધળી અહીં આવ ! અર્થાત જેના ધ્યાનથી ઈન્દ્રની સઘળી સંપત્તિ પણ આવી મળે છે, તે શ્રીઅરિહંત મોક્ષલક્ષ્મી આપે. (૧) "ओमिति मन्ता यच्छासनस्य, नन्ता सदा यदङ्घीश्च । આછી તે અવતો અવતો વિના પાતુ છે ૨ ! ” અર્થાત જેઓના શાસનને (આજ્ઞાને) “રૂપે માનનારને (એટલે કે-સ્વીકારનારો) અને જેઓના ચરણને નમસ્કાર કરનારને લક્ષ્મી આશ્રય કરે છે, તે શ્રીજિનેશ્વરે તમારું સંસારથી રક્ષણ કરે. (૨) “ નવતર યુવા વિપરી, ચિતા જિ-શાન-guથામા वरधर्मकीर्तिविद्याऽऽनन्दाऽऽस्या जैनगीजर्जीयात् ॥ ३॥" અર્થાત-નવતાથી યુક્ત, ત્રણ પદવાળી, રુચિ-જ્ઞાન અને પુણ્યની શક્તિવાળા આત્મા વડે આશ્રય કરાચેલી તથા ઉત્તમ ધર્મ, કીર્તિ, વિદ્યા અને આનંદનું સ્થાન–એવી શ્રીજૈનીવાણું જયવંતી વર્તે. (૩) કીન્તિઃ કુતરાન્તિ, પ્રાન્તિાવો સાવરાત્તિમુક્તિ नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः संतुसन्ति जने ॥ ४॥" અર્થાત–પ્રસિદ્ધ છે શાન્તિ -પ્રસિદ્ધ છે શાન્તિ–મેક્ષ જેઓને તથા જેઓમાં અત્યંત શમ છે, એવા તે શ્રી શાન્તિનાથ પ્રભુ આ શાન્તિની ઉપશાન્તિ કરે!, કે જેઓના ચરણે હંમેશાં લેકમાં સુંદર શાન્તિને દેનારા છે. (૪) “सकलार्थसिद्धिसाधन-बीजोपाना सदा स्फुरदुपाङ्गा । મવતીનુપતા -તમોગપહ દ્વારા વા . ૧ ! ” અર્થાત-સઘળાં પ્રયજનની સિદ્ધિની સાધનામાં બીજભૂત ઉપાયોવાળી તથા સદાય સ્કુરાયમાન ઉપાંગે જેમાં છે, તે “દ્વાદશાંગી” સૂર્યાદિથી પણ નહિ હણુએલા તમારા મહા અજ્ઞાનરૂપી અંધારાને નાશ કરે ! (૫) " वद वदति न वाग्वादिनि!, भगवति ! कः? श्रुतसरस्वतिगमेच्छुः । તમતિવા-તપરિતુએ ન હતી . ૬. ” અર્થાત-શ્રુતસમુદ્રને પાર પામવાની ઈચ્છાવાળે અને સુંદર તરંગવાળી બુદ્ધિરૂપ સુંદર નૌકાને ધારણ કરના એ કેણુ, હે ભગવતી મૃતદેવી ! “તમેને નમસ્કાર થાઓ ” એમ નથી બેલત? અર્થાત્ મૃતના અથી સર્વ બુદ્ધિમાને હે મૃતદેવી! તમને નમસ્કાર કરે છે. () " उपसर्गवलयविलयन-निरता जिनशासनाऽवनैकरताः। द्रुतमिह समीहितकृते, स्युः शासनदेवता भवताम् ॥ ७॥" અર્થાત-(ભવ્ય જીના) ઉપસર્ગોનાં ચક્રોને નાશ કરવામાં તત્પર અને જિનશાસનની એક રક્ષા કરવામાં રક્ત શ્રીશાસનદેવીઓ જલ્દી તમારા મનવાંચ્છિત (પૂરવા) માટે (તત્પર ) થાઓ. (પૂર્ણ કરે.) (૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy