________________
બ૦ ર–અતિથિસંવિભાગ વ્રતના અતિચારે ]
૩૨૭ આ ત્રણેય અતિચારોમાં અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાર્જન શબ્દથી દુષ્કૃત્યુપેક્ષણ અને દુખમાર્જન એટલે યથાર્થ રીતે ન જેવું અને ન પ્રમાવું એ જે અર્થ કર્યો છે, તે “નગ્ન' અવ્યયના “નિષેધ અને ખરાબ” એમ બે અર્થે થાય છે તેને આધારે સમજ. જેમ “કુત્સિત (દુષ્ટ) બ્રાહ્મણ એટલે અબ્રાહ્મણ કહેવાય છે, તેમ અહીં પણ સમજવું. મૂળ આગમને પણ તે પાઠ નીચે પ્રમાણે ઉપાસકદશાંગ સૂત્રમાં છે.
અરિફિ–કુરિન્નિાલંધરે, કવિ-કુરિવરિન્નાથ, શqરિદિન-હિત્રિાપાસવામૃમી, નિગ–કુળકિન્નડજ્યપાણarખૂ િરિ ” ( ä૦ ૬, સૂત્ર ૬)
ભાવાર્થ–અપ્રતિલિખિત-પ્રતિલિખિત શપ્પા-સંથાર, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા -સંથાર, અપ્રતિલિખિત-પ્રલિખિતિ સ્થડિલ-માત્રુની ભૂમિ, અપ્રમાજિંત-પ્રમાર્જિત ડિલ માત્રુની ભૂમિ ઈતિ.”
૪. અનાદર-પૌષધ કરવામાં તથા તેનાં કર્તવ્યમાં અનુત્સાહ (ચિ વિના, વિધિના આદર વિના અને અનિચ્છાએ જેમ-તેમ, અર્થાત્ નહિ કરવા જેમ કરવું)-એ ચે અતિચાર કહ્યો છે. અને–
૫. અસ્મૃતિ-પૌષધ કરવાનું ભૂલાઈ જવું (અમુક ક્રિયા કરી કે નહિ તેને ખ્યાલ ન રહે) વગેરે પાંચમે અતિચાર છે. આ પૌષધવતના અતિચારે કહ્યા, હવે અતિથિસંવિભાગ વ્રતના અતિચારે કહે છે. મૃ–“ત્તેિ થાપ તૈન, સ્થાન તથા .
काललयोऽन्यापदेश, इति पञ्चान्तिमे व्रते ॥ ५८॥" મૂલાથ–૧. દેવાયેગ્ય વસ્તુ સચિત્ત ઉપર મૂકવી, ૨. સચિત્તથી ઢાંકવી, ૩. મત્સર કરે, ૪. દાનને સમય વ્યતીત કરે તથા પ. પિતાનું પારકું કે પારકું પિતાનું કહેવું, એ છેલ્લા ત્રતમાં અતિચારે છે.”
ટીકાને ભાવાર્થ—અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારે છે. તેમાં
૧. સચિત્તમાં સ્થાપન-સાધુને દેવા ગ્ય વસ્તુ પિતાની પાસે હોવા છતાં, તે નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત પદાર્થો, જેવાં કે-મીઠું વગેરે પૃથ્વીકાય, કાચું પાણી વગેરે અપૂકાય, જેમાં અગ્નિ હોય તેવી છૂટી ચૂલ્લી વગેરે ધાન્ય, અગ્નિકાય કે સચિત્ત લીલેરી આદિ વનસ્પતિકાય, વગેરેની ઉપર મૂકે (કે જેથી સાધુ લઈ શકે નહિ), તે પહેલે અતિચાર સમજે.
૨. સચિત્તથી સ્થગન-ઉપર જણાવ્યું તેવી બુદ્ધિથી દેવા યોગ્ય વસ્તુ ઉપર કંદ, ત્રણ વાર “સિરઈ' કહેવાનો અર્થ એ છે કે-મન, વચન અને કાયાથી આ પદાર્થના સંબંધને તપું . એ પ્રમાણે ન બોલે તે પરાવ્યા પછી પણ તેમાં જીવાત્પત્તિ થાય કે બીજી રીતિએ જે જે વિરાધનાદિ થાય, તે પાપને ભાગી પરાવનાર બને, માટે ત્રણ વાર “સિરઈ' અવશ્ય કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org