________________
પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂની ને સ્થાપનાચાર્યની આશાતનાએ ]
૪૫૯
જે ઉપયાગ કરવાના હાય તેના તે તે પ્રમાણે જ ઉપયાગ કરવા, ખીજા' કાર્યોમાં તેના ઉપયોગ કરવાથી આશાતના થાય છે; માટે એવી આશાતનાના પણ ત્યાગ કરવા. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે-અવિદ્વીપ નિર્બલનુત્તાિં વદ્દન ટૂંકુશ યા મુને સ્થ” તે અર્થાત્ “ અવિધિપૂર્વીક (એટલે જયાં ન વાપરવાનુ... હાય ત્યાં) નિવસન (ચાલપટ્ટો), ઉતરીય વસ્ર (કપડા વગેરે), રજોહરણ ( આધેા ), અથવા દંડા વાપરવાથી ‘ ચતુર્થ ’ પ્રાયશ્ચિત્ત લાગે છે. ” આથી શ્રાવકેાએ પણ ચરવળા, મુહપત્તિ વગેરે ઉપકરણેાના વિધિપૂર્વક ઉપયેગ કરવા અને પછી પણ જયાં-ત્યાં નહિ મૂકતાં નિયત સ્થાને સ ંભાળીને મૂકવાં, કારણ કે-(ધમ સાધના પણ સાધ્યના ઉપચારથી ધમ રૂપ કહ્યાં છે, તેની અવજ્ઞાથી) ધ ની અવજ્ઞા રૂપ દોષ (આશાતના) લાગે છે. એ આશાતનાઓમાં ઉત્સૂત્રભાષણુ, અરિહંત-ગુરૂ આદિની અવજ્ઞા, વગેરે માટી આશાતનાએ છે. તેનાથી જીવના અનંતસંસાર થાય છે, અન`તકાળ સ’સારમાં જન્મ-મરણાદિ કરવાં પડે છે.” કહ્યુ છે કે“ રઘુત્તમાતાળ, મોહિળાતો ગળતસંસારો । પાળચત્ વિ ધીરા, મુતં તા ન મછંતિ શા तित्थयरपत्रयणसुअं, आयरिअं गणहरं महड्ढीअं ।
17
'r तथा
આસાવતો નહુલો, બળતસંસારિકો હોર્ ।!! ” ( વવેશપલ, ગા૦ ૪૨૨) ભાવા ઉત્સૂત્રપ્રરૂપકાને બાધિ ( સમક્તિ)નેા નાશ અને અનંતસંસાર ભ્રમણ થાય છે, માટે ધીર પુરૂષો પ્રાણાન્તે પણ ઉત્સૂત્ર વચન મેાલતા નથી. (૧)” તથા “ તી કર, પ્રવચન ( સંધ) શ્રુત ( આગમ ), આચાય, ગણધર અને મહદ્ધિક (એટલે જ્ઞાનાદિ ગુણેાથી મેટા), એમની વારવાર આશાતના કરનારા અનતસંસારી થાય છે. (ર) ”
એ રીતિએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય અને ગુરૂદ્રવ્યના કે તેઓનાં વસ્ત્રો, પાત્રા વગેરેના નાશ કરવાથી તથા સામર્થ્ય અને તેની રક્ષા કરવાની પેાતાની જવાખદારી-અધિકાર છતાં) નાશ થવામાં ઉપેક્ષા કરવાથી મહા આશાતના થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
૮ ચૈજ્ઞધ્વનિળાસે, શિષાત્ વથયળસ ઉડ્ડાદે ।
संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१॥" (संबोधम० देवाधि० ૦૫૦ ૨૦૧) ભાષા....દેવદ્રવ્યના નાશ, મુનિનાં ઘાત, તથા શાસનની અપભ્રાજના કરવાથી અને સાધ્વીના ચતુર્થ વ્રતને તેાડવાથી બાધિ( સમક્તિ) પ્રાપ્તિના મૂળમાં અંગારા મૂકાય છે ( અનંતકાળ સુધી પુનઃ પ્રાપ્ત થતું નથી. અર્થાપત્તિએ જ્ઞાનદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્યાનેા નાશ, સાધ્વીને ઘાત અને સાધુના ચાથા વ્રતના ભંગ કરવાથી પણ એમજ સમજવું. ) તેમાં દેવદ્રવ્યનુ' ભક્ષણ કરવું કે ખીજી રીતિએ તેના નાશ થતા જાણવા છતાં ઉપેક્ષા કરવી, વગેરે ચૈત્યદ્રષ્યના નાશ કરવા ખરાબર સમજવુ. દનશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથામાં પણ કહ્યુ છે કે
“ વડ્ગાં સાદા-પણં ચ નો કુદર મોહિગમરેંગો ।
धम्मं च सोन याण, अहवाबद्धाउओ नरए ॥१॥" (संबो०प्र० देवाधि०गा० १०७) ભાવા—“ જે મૂઢમતિવાળા દેવદ્રવ્ય કે સાધારણુદ્રવ્યનું દોહન કરે છે ( તેનાથી કમાય છે) અથવા તેને દ્રોહ ( નાશ વગેરે) કરે છે, તે ધર્મને જાણતા નથી (અર્થાત્ બુદ્ધિભ્રષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org