SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ [ ધ॰ સ૦ ભા૦ ૧–વિ ૨-ગા૦ દર્ નું=લાભનું ‘શાતન’= નાશ થાય છે, માટે તે ‘ભાગ’ નામની ત્રીજી આશાતના કરવી નહિ; રાગ, દ્વેષ કે માહ (.અજ્ઞાન-મૂઢતા ) થી દૂષિત મનાવૃત્તિને દુપ્રણિધાન કહેવાય છે, માટે જિનેશ્વર પ્રત્યે તે મનના ‘ દુપ્રણિધાન’ રૂપ ચેાથી આશાતના વવી. વળી લહેણું લેવા માટે ત્યાં બેસી લંઘન (લાંઘણુ) કરવુ, યુદ્ધ (મારામારી-કલહ) કરવુ, શાદિ કારણે રડવુ, રાજકથાદિ વિકથા કરવી, ઘેાડા-ગાય વગેરે પશુઓને બાંધવાં ( રાખવાં ), રસાઇ કરવી, ગાલી દેવી, ઔષધ કરવાં, વેપાર કરવા, એ વગેરે ‘અનુચિત પ્રવૃત્તિ ’ નામની પાંચમી આશાતના છે એ પાંચેય આશાતના શ્રીજિનમંદિરમાં કરવી નહિં, ” આશાતનાઓના પરિહાર માટે વધારે શું કહેવું ? અત્યંત વિષયાસકત અને તદ્ન અવિરત દેવા પણ શ્રીજિનમંદિરાદિમાં આશાતનાઓને તજે છે. કહ્યું છે કે— “ ફેવરËમિ સેવા, વિત્તયવિજ્ઞવિમોહિ વિચાર્ । J કચ્છર્દિવિ સમ, દાનલિકા વિ નળંતિ।। ” (શ્રવ્રુત્િ‚૦ ૨૨૪ ) ભાવા—“વિષય રૂપી ઝેરથી મુઝાએલા પણ દેવા કદી શ્રીજિનમ`દિરમાં અપ્સરાઓ સાથે પણ હાસ્ય, ક્રીડા કે અનુચિત ભાષણ વગેરે પણ કરતા નથી.” આ જિનમંદિરની આશાતનાએ માત્ર ગૃહસ્થાને જ વવાની છે એમ નથી, પરંતુ સાધુથી થવાના સંભવ હોય તે તે સાધુઓએ પણ વવી જોઇએ. કહ્યું છે કે— 66 आसायणा उ भवभमण-कारणं इय विभावि जइणो । ,, मलमलिणु (ण) त्ति न जिण-मंदिरंमि निवसंति इइ समओ ॥१॥ " ( प्रव०सारो०४३७) ભાવા -“જિનેશ્વરની (કે મંદિરમાં થતી) આશાતનાએ સંસારભ્રમણુ કરાવનારી જાણીને સાધુએ પાતાનાં શરીર, વસ્ત્રાદિ મેલથી મલિન હાવાને કારણે જિનમ ંદિરમાં (ચૈત્યવાદિ પ્રયાજન પૂર્ણ થતાં વધુ) રહેતા નથી, એમ આગમમાં જણાવ્યું છે.” ગુરૂ તથા સ્થાપનાચાય ની આશાતનાઆ-ગુરૂની આશાતનાઓ પણ જઘન્યાદિ ભેદે ત્રણ પ્રકારની છે. તેમાં–ગુરૂને પગ વગેરેના સ્પર્શ થવાથી તેઓની જન્ય, શ્લેષ્મ કે થૂંક વગેરૅના લેશ (છાંટા) પણ લાગવા વગેરેથી મધ્યમ, અને ગુરૂઆજ્ઞા નહિ પાળવી, આજ્ઞાથી વિપરીત કરવું, કઠાર—અપમાનજનક શબ્દો કહેવા, વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. સંખ્યાથી તે તેત્રીશ ગુરૂવન્દન અધિકારમાં કહેવાશે. સ્થાપનાચાય (ગુરૂ)ની આશાતના પણ ત્રણ પ્રકારની છે, તેમાં સ્થાપનાચાર્યજીને વારંવાર જ્યાં-ત્યાં ફેરવવાથી અને પગ વગેરેના સ્પર્શ કરવાથી જઘન્ય, જરીન ઉપર (નીચે) પાડવાથી અને અવજ્ઞા (અનાદર)થી જેમ-તેમ પધરાવવા વગેરેથી મધ્યમ, તથા ભાંગવાથી યા મીજી કાઈ રીતિએ પણ તેના નાશ કરવા વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. આના ઉપલક્ષણથી જ્ઞાનનાં ઉપકરણાની જેમ દર્શનનાં ઉપકરણા અને ચારિત્રનાં ઉપકરણાની પણ આશાતના વવી જોઇએ. કહ્યું છે કે-આવા બાળાતિન' અર્થાત્ ‘સ્થાપનાચાયજીના અભાવે જ્ઞાન--દર્શન-ચારિત્રનાં ઉપકરણેાની પણ સ્થાપના સ્થાપી શકાય છે.’ માટે (એવા ઉત્તમ કાર્યÖમાં ઉપયોગી) આધા (ચરવળે!)—મુહપત્તિ-દાંડા-દાંડી વગેરે પણ જેનાથી જે જે વિષિ-અનુષ્ઠાના વગેરે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy